Book Title: Muni Jivanni Balpothi Part 04
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ પાઠ-૧ પ્રતિક્રમણમાં અતિચારાને ચિતવવાની ગાથાને અથ અચળાસનવાળું, ચૈદ્ય-જ્ઞx-fત્ત-જ્ઞ-જાચ-૩ચારે समिई भावणा, गुत्ति, वितहायरणे य अइयारो || १ | શયન : સથા-ઉત્તરપટ્ટો વગેરે અવિધિએ કરવાથી; આસન : પાર્ટ-પાટિયું-આસન વગેરે અવિધિથી પૂજ્યા પ્રમાયા વિના લેવા, મૂક્યા, પાથરવા અને વાપરવાથી; અન્નપાણી : અવિધિથી આહાર-પાણી લેવામાં, આલેાચવામાં, વાપરવા વગેરેમાં એષણાના ઢાષા પૈકી કાઈ ઢાષ સેવવાથી; ચૈત્ય: જિનમિ ́ખ, જિનમ ંદિર સંબંધી આશાતના કે અવિધિથી દેવવંદનાદિ કરવાથી; પતિ : સાધુ (સાધ્વી), તેના યથાયેાગ્ય વિનય, વૈયાવચ્ચ, વઢનાદિ નહિ કરવાથી અવિધિથી કરવાથી કે તેની આશાતના કરવાથી. શય્યા : વસતિ, ઉપાશ્રયા;િ તેને યથાયાગ્ય પ્રમા નાદિ નહિ કરવાથી અવિધિએ કરવાથી કે સ્ત્રી-પશુ આદિથી સસક્ત વસતિમાં રહેવાથી;

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 234