________________
પાઠ-૧
પ્રતિક્રમણમાં અતિચારાને ચિતવવાની ગાથાને અથ
અચળાસનવાળું, ચૈદ્ય-જ્ઞx-fત્ત-જ્ઞ-જાચ-૩ચારે समिई भावणा, गुत्ति, वितहायरणे य अइयारो || १ | શયન : સથા-ઉત્તરપટ્ટો વગેરે અવિધિએ કરવાથી; આસન : પાર્ટ-પાટિયું-આસન વગેરે અવિધિથી પૂજ્યા પ્રમાયા વિના લેવા, મૂક્યા, પાથરવા અને વાપરવાથી;
અન્નપાણી : અવિધિથી આહાર-પાણી લેવામાં, આલેાચવામાં, વાપરવા વગેરેમાં એષણાના ઢાષા પૈકી કાઈ ઢાષ સેવવાથી;
ચૈત્ય: જિનમિ ́ખ, જિનમ ંદિર સંબંધી આશાતના કે અવિધિથી દેવવંદનાદિ કરવાથી;
પતિ : સાધુ (સાધ્વી), તેના યથાયેાગ્ય વિનય, વૈયાવચ્ચ, વઢનાદિ નહિ કરવાથી અવિધિથી કરવાથી કે તેની આશાતના કરવાથી.
શય્યા : વસતિ, ઉપાશ્રયા;િ તેને યથાયાગ્ય પ્રમા નાદિ નહિ કરવાથી અવિધિએ કરવાથી કે સ્ત્રી-પશુ આદિથી સસક્ત વસતિમાં રહેવાથી;