________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૮ સૂત્ર ૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧ ]
[ પ૧૩ નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
વિંશતિમ+ોત્રયો: ૨૬ ના અર્થ:- [ નામનોત્રયો: ] નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [ વિંતિઃ] વીસ ક્રોડાકોડી સાગરોપમ છે. || ૧૬ાા
આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः।।१७।। અર્થ:- [ ગાયુs: ] આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [ ત્રયત્રિંશત્ સરોપમાળિ] તેત્રીસ સાગરોપમ છે. || ૧૭ના
વેદનીયકર્મની જઘન્યસ્થિતિ
अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य।।१८।। અર્થ:- [ વેનીયસ્થ ] વેદનીયકર્મની જઘન્યસ્થિતિ [કાવશમુહૂર્તા ] બાર મુહૂર્ત છે. || ૧૮ાા
નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ
નામોત્રયોરણ ૨૬ો અર્થ:- [ નામોત્રયો: ] નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ [ 4 ] આઠ મુહૂર્તની છે. / ૧૯ બાકીનાં જ્ઞાનાવરણાદિ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ
શેષાણામંતર્મુહૂર્તા રવાના અર્થ:- [ શેષામ] બાકીનાં એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય અને આયુ-એ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ [અંતર્મુહૂર્તા] અંતર્મુહૂર્ત છે.
સ્થિતિબંધના પટાભેદનું વર્ણન અહીં પુરું થયું. || ૨૦ હવે અનુભાગબંધનું વર્ણન કરે છે ( અનુભાગબંધને અનુભવબંધ પણ કહેવાય છે) –
અનુભવબંધનું લક્ષણ
વિપાછોડનુમવ: ૨૬ અર્થ - [ વિપી:] વિવિધ પ્રકારનો પાક [ અનુભવ:] તે અનુભવ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com