Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 123
________________ પરિશિષ્ટ 111 (42) રૂત તત્ર યાતચ, તવ વત્સ ! ભવિષ્યતિ | પત્નિતાણ રનર્સ, परिपूर्णं फलं ध्रुवम् // 606 // सर्वाधारा पुनस्तेषां, चित्तवृत्ति-महाटवी। पश्चिमे तामतिक्रम्य, भागे पुर्यस्ति निवृत्तिः // 607 // तस्यां च प्रेप्सुना सेव्य-स्त्वयौदासीन्य दिभिस्ते व्रजतः सतः / आदावेवाध्यवसायाभिधानोऽस्ति महाह्रदः // 609 // पुष्णाति स महामोहसैन्यं पंकेन कश्मलः / प्रसादितस्तु चारित्रधर्मसैन्यं स्वभावतः // 610 // ततश्च कार्यं यो यत्र, कुशलस्तत्र तं सुधीः / नियुञ्जीतेति भवता, तं प्रसादयितुं ह्रदम् / / 911 // चतस्रोऽपि महादेव्यो, नियोज्यास्तत्र कर्मठाः / उपेक्षा करुणा मैत्री, મુદિતાથી નરોત્તમ ! દશેરા - શ્રી ૩૫મિતિ-થા-સારોદ્ધાર-પૃ.૨૨, .-6 આ બાજુ ત્યાં જવાથી હે વત્સ ! તને પાલન કરેલા રાજ્યનું પરિપૂર્ણ ફલ મળશે. તે સર્વના આધારરૂપ ચિત્તવૃત્તિ મહાટવી છે. તેના પશ્ચિમ ભાગે નિવૃત્તિ નગરી છે. તે નગરીમાં જવાની ઈચ્છાવાળાએ, બરોબર દૃષ્ટિ રાખીને ઉદાસીનભાવની સેવા કરવી અને તેનો મુખ્ય માર્ગ સમતાયોગની નાલ છે. નામનો મોટો હદ = સરોવર આવે છે. તે સરોવર જો કાદવથી ડોહળાઈ જાય તો મહામોહના સૈન્યને પોષે છે અને પ્રસન્ન બનેલું સરોવર સ્વભાવથી ચારિત્રધર્મના સૈન્યને પોષે છે. તેથી આ હદને પ્રસન્ન કરવા માટે, બુદ્ધિમાન-કુશલ પુરુષોએ તે સરોવરની અંદર શાંતિ લાવવા માટે મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતા નામની કાર્યકુશળ દેવીઓને નિમવી જોઈએ. (43) તીર્થકર ભગવંતના જીવોની કરુણાદિ ભાવના અને પરાર્થ વ્યસનીપણાદિનું વર્ણન - मोहान्धकारगहने, संसारे दुःखिता बत / सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन् वरबोधिसमन्वितः // 286 // करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा / तथैव चेप्टते घीमान्, वर्धमानमहोदयः // 287 // तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः / तीर्थकृत्त्वमवाप्नोति, परं सत्त्वार्थसाधनम् // 288 // - श्री योगबिन्दु ग्रन्थ. “મોહના અંધકારથી ગહન બનેલા સંસારમાં દુઃખી એવા પ્રાણીઓ ધર્મરૂપી

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128