Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 122
________________ 110 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (39) હત્યાના સવા સેવ્યા, સર્વમહિનyવા | सेविताऽसौ करोत्याशु, मानसं करूणामयम् // 26 // ઈચ્છિત ફળને આપનારી દયારૂપી સ્ત્રીની સદા સેવા કરવી જોઈએ અને તેની સેવાથી મન કરુણામય બને છે. मैत्र्यङ्गना सदोपास्या, हृदयानन्दकारिणी / या विधत्ते कृतोपास्ति-श्चित्तं विद्वेषवर्जितम् // 262 // હૃદયને આનંદ કરનારી મૈત્રીરૂપી સ્ત્રીની સદા સેવા કરવામાં આવે તો તે ચિત્તના વિદ્વેષને દૂર કરે છે. सर्वे सत्त्वे दया मैत्री, यः करोति सुमानसः / जयत्यसावरीन् सर्वान्, बाह्याभ्यन्तरं संस्थितान् // 263 // જે સુજ્ઞ માણસ સર્વ પ્રાણીઓમાં દયા અને મૈત્રીને કરે છે, તે પોતાના બાહ્ય અને અભ્યન્તર સર્વ શત્રને જીતી લે છે. प्रज्ञा मुदा च मैत्री च, समता करूणा क्षमा / सम्यक्त्वसहिताः सेव्याः, सिद्धिसौध-सुखप्रदाः // 270 // - श्री तत्त्वामृत સમ્યકત્વ સહિત સેવવામાં આવેલી પ્રજ્ઞા, પ્રમોદ, મૈત્રી, સમતા, કરુણા, ક્ષમા આદિ ગુણો સિદ્ધિમહેલના સુખને આપે છે. (40) વથત્યે યથા મૂઢ ! નનનનિત્સિતે મનઃ | मैत्र्यादिषु तथा धेहि विधेहि हितमात्मनः // 78 // मैत्र्यादि-वासनामोद-सुरभीकृत-दिङ्गमुखम् / पुमांसं ध्रुवमायाति, सिद्धिभृगांगना स्वयम् // 18 // - श्री विजयसिंहसूरि विरचितसाम्यशतक હે મૂઢ ! તું સ્ત્રીની ચેષ્ટાઓમાં મનને સ્થિર કરે છે, તેને બદલે મૈત્યાદિમાં મનને સ્થિર કરીને આત્માનું હિત કર. મૈત્યાદિની વાસનાઓની સુગંધથી દિશાઓને સુગંધિત કરનાર પુરુષની પાસે સિદ્ધિરૂપી ભમરી સામેથી આવે છે. (41) મૈત્રીનાથમાધ્યશ્ય-પ્રમોવામબાવનમ્ | यदा मोक्षेकतानं तत्, तदा ते परमं सुखम् // 564 // - ૩૫મિત પ્રસ્તાવ-૭ પૃ.૬૬૬ મૈત્રી-કરુણા-માધ્યથ્ય અને પ્રમોદની અત્યંત ભાવનાથી યુક્ત બનીને ચિત્ત જ્યારે મોક્ષમાં એકતાન બનશે ત્યારે તને પરમસુખ થશે.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128