Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 99
________________ તા. ૨૪ મી એપ્રિલથી મંગળની દિનદશામાં પહેલાં ઉઠબેસ પરિશ્રમનું સારું પરિણામ છે. જે માણસ મહેનત કરે છે તેને ઈશ્વર મદદ કરે છે તેની પ્રતીતી થશે, નવા સાહસ અને પ્રગતિ માટે પણ વાતાવરણું સાનુકૂળ થતું જણાશે. તા. ૨૩ મી મેથી બુધની દિનદશા શરૂ થશે તેમાં થોડી સ્થાવર સંબંધી કે ઘર સંબંધી ઉપાધિ આવે, બાળકૅની તબિયત જરા બગડે બાકી પિતાને માટે ઠીક પસાર થશે અને કામકાજ પરત્વે ઉત્સાહ અને હિંમત વધશે. તા. ૨૧ મી જુલાઈથી શનિની દિનદશા શરૂ થશે તેમાં પણ ઓછી. વતી કુટુંબીક ઉપાધી ચાલુ રહેશે, પરંતુ ધંધાકીય ક્ષેત્રે સારી પ્રગતિ જણાશે. તા. ૨૭ મી ઓગસ્ટથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં થોડી નાણુંભીડ વધે તેમ પિતાના કામમાં કોઈ રાજદ્વારી અંતરાય આવે, વ્યવહારમાં પણ તેની સામે મિથ્યા ઊંચા મન થવાનો ભય છે. તા. ૨૭ મી ઓકટોબરથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં સ્ત્રીની તંદુરસ્તી બગડે બાકી ઠીકઠીક સમય પસાર થશે. ખચાનું પ્રમાણુ જ વધે. મીન રાશિવાળા-દ, ચ, ઝ, થ અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ સાલની શરૂઆતને સમય દરેક બાબતમાં સાનુકૂળ વાતાવરણુવાળા જખુશે જેથી ફૂલાઈ ન જવું અને પિતાની યોજનાઓ વ્યવસ્થિત કરી દેવી નહિતર દિવસ પછી રાત અને સુખ પછી દુઃખ આવે છે, એ સુત્રને ટુંક સમયમાં જ અનુભવ થવા લાગશે. જ્યારે કેટલીક વ્યકિતએ નિયમ મુજબ વર્તવાથી એછી મુશ્કેલી અનુભવશે, જ્યારે કેટલાક બેદરકારીને કંઈક કડવા અનુભવ થશે અને મળ સહકાર ગુમાવી એકલા હાથે આગળ વધવાને પ્રસંગ ઉભા થશે. નાણુની મુશ્કેલી બીજી કોઈ રાશિ કરતાં આ રાશિવાળાને ઓછી નડશે. સ્વાસ્થ પશુ સારું જળવાશે. તેમ પિતાના કામકાજમાં પ્રયત્ન કરવાથી સ્નેહીજનોને સહકાર મળી રહેશે. એકંદર આ રાશિવાળાને વર્ષ સારૂં પસાર થયું જણાશે. આ રાશિના વિદ્યાર્થિઓ માટે વર્ષ વધુ સાનુકૂળતાવાળું અને પ્રગતિમય પસાર થશે, તેમની મહેનતનું પરિણામ પણ ધાર્યા કરતાં સારું મળશે, ન મિત્ર સમુદાય વધશે તેમ તેમણે હાથ ઉપર લીધેલ કાર્યમાં સારો યશ મળશે. વર્ષની શરૂઆતમાં તા. ૨૪ મી નવેંબર સુધી ગુરૂની દિનદશા [ ૯૭ ચાલશે તેમાં નાગમ સારે થશે તેમ કામકાજની સાનુકૂળતા વધુ રહે, પરંતુ રાજદ્વારથી થોડો અંતરાય નડે. હરિકે પિતાની ઈર્ષ્યા કરે. - તા. ૨૪ મી નવેમ્બરથી રાહુની દિનદશા શરૂ થશે, તેમાં કામકાજનો જે વધે પરંતુ આવતી મુશ્કેલીને હસતે મેઢે વધાવી લે, તેમ કુનેહથી તેને દુર કર્યાનો આનંદ અનુભવે. તા. ૪ થી જાન્યુઆરીથી શુની દિનદશા શરૂ થશે, તેમાં ધનાગમ સારો થાય. પિતાના કામકાજ સરળતાથી ચાલે. કંઈક નવીન મેજશોખની ચીજો ખરીદાય તેમ માંગલિક પ્રસંગોમાં ભાગ લેવાય. અને આવકના પ્રમા. યુમાં ખર્ચનું પ્રમાણ વધારવાનું મન થાય, તા. ૧૫ મી માર્ચથી સૂર્યની દિનદશા શરૂ થરો તેમાં પણ ધનાગમ સાર થશે. પરંતુ થોડી કુટુંબીક ઉપાધી ઉભી થવાનો સંભવ છે. તા. ૪ થી એપ્રીલથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં આનંદ પૂર્વક મુસાફરી થાય તે સાથે અન્ય કામકાજને અંગે દોડધામ વધુ કરવી પડે. પરંતુ માનસીક પ્રફુલતા સારી રહેશે. તા. ૨૫ મી મેથી મંગળની દિન દશા શરૂ થશે તેમાં હજી પોતે હીમત ભેર આગળ વધશે. હાથ પર લીધેલ કાર્યોમાં યશ પણ સારે મળશે. પરંતુ અંતમાં શનિ પતિની થોડી માઠી અસર જણાવા માંડશે, જે કાંઈ કુટુંબીક કે સ્થાવર વા રાજદ્વારીક ઉપાધી ઉભી કરશે. તા. ૨૩ મી જુનથી બુધની દિનદશા શરૂ થશે તેમાં ધનામનું પ્રમાણ ઘટે અને ખર્ચાનું પ્રમાણ વધતું લાગે, જો કે તેથી કાંઈ નાણાભીડ નહિ દેખાય. પૂર્વ સંચયમાંથી ઉપયોગ કરવાનું મન થશે. અને સુખ પૂર્વક જીવન જીવવું જોઈએ એવી માનસીક વૃત્તિ પેદા થશે, - તા. ૨૧ મી ઓગસ્ટથી શનિની દિનદશા શરૂ થશે તેમાં હરિમાં પિતાનું સારું વર્ચસ્વ પડે અને ધંધાકીય ક્ષેત્રે સારી પ્રગતિ થાય. માત્ર થોડી કુટુંબિક ઉપાધી રહે. ખાસ કરીને સ્ત્રીને માંદગી સુચવે છે. તા. ૨૭ મી સપ્ટેમ્બરથી ગુરૂ દશા શરૂ થશે તેમાં પિતાને અટપ્પા કાને ઉકેલવાની કોડ આપોઆપ જડી આવે અને કાર્યો પતવાથી આત્મસંતોષ થાય. નાણાકીય છૂટ પણ સારી રહેશે. છે શ્રી રસ્તુ છે અને પાણી અને ના.

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130