Book Title: Mahendra Jain Panchang 1963 1964 1965
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 107
________________ ચાંદી બજાર:—પાંચ બુધ ગુરૂવાસ માસ ચાંદીમાં સારી વધધટ લાવે છે. મુધતી માગી ગતિ મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રામાંથી થતી ઢાવાથી, શિન ધનીષ્ટા નક્ષત્રનાં તુન્ના નવમાંશમાં પ્રવેશતા હોવાથી ચાંદીના ભાવામાં સારી નરમાઇ આવી જવી જોઈએ. માસની શરૂઆતમાં જોટા ગલી લગાડનારના ભાગ્ય સારાં ખીલી ઊવાની અમારી નમ્ર માન્યતા છે. હુંડીયામણુમાં ફેરકારા, કીંમતેાની આયાત કરવા માટે ભારતીય સરકારની પરમીટા આપવાની જાહેરાત, અગર રીઝર્વ બેંક તેને ચાંદી જથ્થા વેચવા કાઢશે. તેવી પ્રબળ અફવાઓ પર નરમાઈની પ્રતિક્રિયા તા. ૫–૨૬૪ સુધી રહેશે. ત્યારબાદ શુક્ર મીન રાશીમાં દાખલ થવાની લાઈન ફૅર બનશે, અને સુધારા પર રહેશે. ચાંદીમાં આ પરિસ્થિતિમાં ૭-૮ ટકા ઘટી જવા મેટી વાત અમને જણાતી નથી, માટે બજારની પરિસ્થિતિ, રાજકારણ અને અમારી માન્યતા એકજ ધોરણસરની રહે તે વ્યાપાર અવેરી જાણનાર અવશ્ય સારૂ ધન મેળવશે, એકજ માસમાં ખેતરકી સાસ ઉથલા ગરીબને પશુ શ્રીમત બનાવી શકે છે. પશુ ભાગ્યવાનને પળ ઓળખતાં આવડવી જોઈએ !!! સાના બજાર:—શરૂથી તા. ૨૬ સુધી આ વિભાગની ચાલ હું કા ગાળામાં અથડાતી જણાય છે. તા. ૨૬ થી સેાનામાં એકાએક સારા ઉછાળા તા. ૧૧ સુધી આવી જશે. ચાંદીમાં જેવી મદી તેવી સેાનામાં તેજીની આલબાલા રહેવાની ગ્રહોના ભ્રમણ પરત્વે અમારી માન્યતા બધાય છે. તા. ૧૧ થી તા. ૧૩ સરકારી કારણે નરમાઈ આવી જવાનું મંતવ્ય છે. ફાલ્ગુન માસ તા. ૧૪-૨-૬૪ થી તા. ૧૪-૩-૬૪ પાંચ શુક્ર-શનિવારા માસ છે. ચંદ્રદર્શન પ્રતિપદા પર ખીજનુ શુક્રવારે નક્ષત્રમાં (૧૫ સુહૃતનું) થાય છે. શુકલ પક્ષમાં અષ્ટમીને ક્ષય છે. પૂર્ણીમા ગુરૂવારી, પૂર્વકાલ્ગુની નક્ષત્રમાં સપન્ન થતી હોઈ, બુધ, મગળ, શનિથી દ્રષ્ટ છે. કૃષ્ણ પક્ષની શરૂઆત શુક્રવાર, પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થાય છે. નવમીની વૃદ્ધિ શનિ-રવિવારી છે. અમાવાસ્યા શનિવારી, પૂર્વાભાદ્રપદ નક્ષ ત્રમાં સપન્ન થાય છે. આ નક્ષત્ર ચંદ્રનનું નથી. અમાવાસ્યા સુધ, ગુરૂ યુકત રાહુના કેન્દ્રમાં અને મંગલ શનિથી અશુભ ાિશ ભાવમાં પડે છે. ૧૪ પંચક તા. ૧૭ ગુરૂવારે સાંજે ૫-૪૬ વાગે બેસીને તા. ૧૭ સોમવાર [ ૧૦૫ રાત્રે ૨-૫૩ વાગે ઉતરે છે. ગ્રહચારઃ—નેપચ્યુન તુલા રાશિગત વિશાખા નક્ષત્રના કૃષભ નવમાંશમાં તા. ૧૮ મીએ વક્રગતિમાં આવે છે. સુર્ય શતતારામાં પ્રવેશ તા. ૧૯ મીએ રાત્રે થાય છે, ત્યારે ચંદ્ર ત્રીજો ભરણી નક્ષત્રમાં છે. તા. ૨૦ હોળાષ્ટકની શરૂઆત થતાં જ બુધ પૂર્વ દિશામાં અસ્ત પામીને તા. ૧૦ મીથી અતિચાર ગતિમાં આવે છે. અને આજ ગતિમાં કુંભમાં તા. ૨૬ ની રાત્રે ૬–૧પ વાગે અસ્ત દશામાં પ્રાપ્ત શનિને મળવા જાય છે. તા. ૧ માર્યાં શુક્ર મેષમાં મધ્યરાત્રિ આસપાસ પ્રવેશે છે, સુ પૂર્વાભાદ્રપદ શિનનો ઉદય થાય છે. સુ મીન રાશિમાં તા. ૧૪ શુક્રવારે રાત્રે ૩–૨૨ વાગે પ્રવેશે છે. ત્યારે ચંદ્ર પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં, શુભયેાગ, નાગકરણમાં થાય છે. મુહુ ૩૦ વ'નું છે બુધ મીન રાશીમાં તા. ૧૩ રાત્રે ૮-૨૩વાગે દાખલ થાય છે. મોંગલ અસ્ત અને અતિચાર ગતિમાં છે. નવમાંશ ભ્રમણઃ—તા. ૧૬ પ્લુટા સી'હુ રાશિગત પૂર્વકાલ્ગુની નક્ષત્રના કન્યા નવમાંશમાં ૧૧૨૨ વાગે પ્રવેશે છે. તા. ૨૪ કુંભ રાશિગત ધનીષ્ટા નક્ષત્રના વૃશ્રિક નવમાંશમાં બપોરે ૨-૨૩ વાગે પ્રવેશે છે. તા. ૨૮ ગુરૂ મીન રાશિગત નક્ષત્રના મીન નવમાંશના રાત્રે ૮-૨૩ વાગે દાખલ થાય છે. ચંદ્રદર્શન ઉત્તર દિશાના ભૂભાગેા માટે દુઃખદ સમય દર્શાવે છે. શ્રી, ગાળ, ખાંડ, મીઠુ, આંબલી, આબળાં, આસવા, એસીડ, ટીકચરા માટે મૂલ્ય વૃદ્ધિકારક સમય બતાવે છે. રૂ, કપાસ, કાપડમાં ઉત્પાદન અને પેદાશના અંદાજો પર ખેતરફી વધટ ૨૫-૩૦ ટકાની રહેશે. ચાંદી, સેનામાં પણ હાજરમાં એ નબરી માલની આવા આવવાના કારણે અને તે પકડાઈ જવાના સમયે સારી વધઘટ રહેશે અને અંતે તે તેજી પ્રધાન સ્વરૂપ રહે. ચણા, અડદ, ચોખા ખાદ્ય પદાર્થોમાં સારી આવકૈા છતાં, ખરીદીનું જોર સારૂ રહેતાં, આવકા જાપ થઈ જાય. મુડીવાદનું જોર દરેક હાજર તેમજ વાયદા બજારામાં સારૂ પ્રતિભારૂપ રહે. કઠોળના પાક ઓછો અદા જાય. તાંબુ, જસત, કલાઈ, સીસુ, લીલા સુકા મેવા, હળદર, એલચી.

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130