Book Title: Mahavir Janmotsav
Author(s): Darshanvijay
Publisher: Maneklal Harakhchand Shah

View full book text
Previous | Next

Page 12
________________ શુભ શકુનો જીનજન્મ સ્થાનને, બેલે બેલ સાહેલી, મંગલ સંદેશા પાઠવ્યા.” दिक्कुमारिका મંગલ સંદેશા મેલ્યાં છે જાગ્ય જગતનું નૂર, ઉભું બ્રહ્માંડનું શર, ચાલે સાહેલી રંગ હાલવા છે વાધ્યાં પુણ્ય અંકુર, જાગ્યે ધર્મ એ ધુર, વીર વધાવે દીલ ધારીયે | ઉગ્યે કનકને સૂર, ફાર્યો ક૫હેલર. મંગલ સંદેશા નોતર્યા છે = દિકકુમારીઓ ત્રિશલાના મહેલમાં આવે છે. વિવિધ રંગી શોભા-ભક્તિ કરે છે. પછી કેલના ત્રણ ઘર બનાવે છે અને રાજપુત્ર સાથે ત્રિશલા ક્ષત્રિયાણીને એક કેલિગ્રહમાં લઈ જઈ મર્દન કરે છે. : दिक्कुमारिका સ્વર્ગ ગંગા પણ આવીયા છે લેવા દર્શન સુખ, લહી વારિનું રૂપ દુલભ દેહ અમૂલે અહીં અને સેવી અનુપ, કાં કેર સ્વરૂપ, મંગલ સંદેશા નોતર્યો છે . આદર્શન ખુબ માંજતા, દેખાય ઍહસ્વરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, wewnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28