Book Title: Mahavir Janmotsav
Author(s): Darshanvijay
Publisher: Maneklal Harakhchand Shah
View full book text
________________
૨૧
એવા છે રાજ રાણીના વેણ ઉત્થાપશે ન દેવી વેણ, નરનાથ, ! વાવજે ક્ષેત્રમાં ધન, બંદીવાનેને છેડશો, ઉત્સવાનિલે ફરકાવજે જયધ્વજ. - દાસીને દાન લઈ સિદ્ધાર્થ રાજા આનંદ મહોત્સવ કરે છે. નગરમાં અમારી પટાં વગડાવે છે અને પ્રજા રાજાને મુબારકબાદી
આપે છે ? मजावर्ग
પરમત છે, હૈયાત જ્યાં લગી વિશ્વમાં, ગીરિગહરાના ગહન ભાવ અવગાહત આત્મ બેલે ત્યાંસુધી રાજકુમાર, પ્રજાના પ્રેમ પારણે ન્યાયના દેરથી સદા ઝુલે રાજકુમાર સૂર્ય કિરણ પેઠે જીવન જીવનને ખીલવશે પોતે, એ બાલકુમાર જય હો સિદ્ધાર્થો ગજની દેહમાં, જ્ઞાનમાં, શક્તિનાં, ધર્મમાં અમર બને બાલ કુમાર. - બારમે દિવસે જ્ઞાતિ ભોજન કરાવીસિતા
થે રાજા કહે છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Page Navigation
1 ... 23 24 25 26 27 28