________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
નિર્વકલ્પતા કહેવાય. કષાયોનો અભ્યાતિઅલ્પ અવલંબન થકી, તથા તત્ત્વશ્રદ્ધાનને કારણે તે ઉદય તે નિર્વિકલ્પપણું.
સાત ભયોથી મુક્ત થતો જાય છે અને તેની નિર્વિકલ્પ સમાધિ - આત્માની સ્વરૂપમાં એવી
આત્મા તથા ધર્મ સંબંધીની આશંકાઓ રમણતા થાય છે કે તેમાં સૂક્ષ્મ વિકલ્પો પણ
નીકળતી જાય છે. ટકતા નથી, રહેતા નથી.
નિશ્ચયનય - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. નિર્વિકાર - વિકાર એટલે ફેરફાર. નિર્વિકાર
નિશ્ચયથી વ્યવહાર સમકિત - જીવે અનુભવેલી એક એટલે ફેરફાર રહિત. અડોલપણું. કોઈ પણ
સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ), સંજોગોમાં રાગ-દ્વેષ રહિત રહેવાથી દૈહિક
શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય અંગોપાંગનું સ્થિરપણું.
સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ “નિશ્ચયથી નિર્વિચારપણું - સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વગરની વ્યવહાર સમકિત’ પામ્યો ગણાય છે. સ્થિતિ જે કષાયોના સંપૂર્ણ જયથી આવે છે.
નિશ્ચયમાર્ગ - આત્માનાં શુધ્ધ સ્વરૂપનાં યથાર્થ આ સ્થિતિ કેવળીપ્રભુને હોય છે.
માર્ગને જે જણાવે તે નિશ્ચયમાર્ગ. નિર્વિચિકિત્સા - સમ્યક્દર્શનનું ત્રીજું અંગ(ગુણ)
છે. નિવિચિકિત્સા એટલે તિરસ્કારરહિતપણું. નિષેક - સ્કંધ, કર્મ પરમાણુઓનો જથ્થો. સમ્યક્દષ્ટિ આત્માને રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંધ, નિસંગ - સંગ વગર / એકાંતવાસ. સ્વચ્છ, મલિન પદાર્થો વચ્ચેનો ભેદ સ્વરૂપમાં બાધાકારી થતો નથી. તેઓ પદાર્થને જેવા છે. નિસ્પૃહતા - સ્પૃહા એટલે ઇચ્છા. નિસ્પૃહતા તેવારૂપે જાણે છે.
એટલે ઇચ્છારહિતપણું. નિર્વેદ – સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ નિહાર - વપરાયેલા પરમાણુનો ત્યાગ.
અર્થાતુ તેનો અંત લાવવાની ઇચ્છાને કારણે વિહાર કર્યા પછી તાત્કાલિક ઉપયોગમાં ન સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થવી, તેને આવે તેવો જે ભાગ બચે છે તેને અને નિર્વેદ કહે છે.
જે ઋણ ગ્રહણ કર્યું છે; એની અમુક નિર્વેદ, સંવેગપ્રેરિત - મોક્ષમાં જવાની તીવ્ર ઇચ્છાના
અંશે નિવૃત્તિ કરવાના આશયથી જીવ તે અનુસંધાનમાં અનુભવાતી સંસારની શાતા
પરમાણુનો નિહાર કરે છે. વિહારમાં એકઠા ભોગવવાની અનિચ્છા અથવા નિસ્પૃહતા.
થયેલા પરમાણુઓને જીવ પોતાના ભાવ
દ્વારા બંધન અને અગ્નિ આપે છે. આ બંને નિર્વેદપ્રેરિત સંવેગ - સંવેગ, નિર્વેદપ્રેરિત જુઓ.
મળતાં પરમાણુઓ ગતિ પામે છે, અને નિ:શંકતા – આ સમકિતનું પહેલું અંગ (ગુણ) નિહારનાં સ્થાન પર ભેગાં થાય છે. નિહાર
છે. સમ્યક્દષ્ટિ આત્મા શંકા સંશય રહિત માટેનાં સ્થાનો છે મનોયોગ, વચનયોગ, છે. તે સત્સંવ, સન્ધર્મ તથા સંગુરુના કાયયોગ.