Book Title: Kevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 203
________________ પરિશિષ્ટ ૨ - માટે મહાસંવર અનિવાર્ય, ૪:૧૫૧ - માટે વીર્ય હોવું જરૂરી, ૩:૩૯૧ - મેળવવા પ્રાર્થના, ૨:૩૫ – ક્ષાયિક સમકિતી જ માંડે, ૨:૧૩૫ (શ્રેણી પણ જુઓ) ક્ષમા, ૨:૯૨-૯૩, ૩:૧૫૦ - અને વીતરાગતા, ૩:૧૨૮ ‘ઉત્તમ ક્ષમા' સમ્યકુદર્શન પછી પ્રગટે, ૩:૧૨૫-૧૨૮ - ક્રોધના અભાવથી પ્રગટે, ૩:૧૨૨-૧૨૩, ૩:૧પ૬ – ધારણ કરનારનાં લક્ષણો, ૩:૧૨૬-૧૨૭ - નિસ્પૃહતાથી ખીલે, ૩ઃ૨૨૫ ખીલવવાનો પ્રભાવઃ અહિંસાપાલન, ૨:૯૩, ૩:૧૫૦-૧૫૧; દર્શન ગુણ ખીલે, ૨:૯૩; દર્શનાવરણનો ક્ષય, ૨:૯૩; દોષથી મુક્તિ, ૨:૧૦૭, ૨:૨૪૯; માનભાવ તૂટે, ૨:૯૨; જ્ઞાનની વિશુદ્ધિ, ૨:૧૯૩, ૨:૨૪૯ - ના પાઠની સમજણ, ૨:૮૯-૧૧૨ ના પાઠમાં મોક્ષમાર્ગ, ૨:૧૧૧ નો ભાવ ખીલવવો, ૧:૧૧૧, ૧:૧૭૧, ૧:૩૬૭ થી આત્મવિકાસ, ૧:૧૦૮, ૧:૧૧૩, ૧:૧૧૬ થી વિશુદ્ધિ, ૧:૧૫૮ – થી અંતરાયનો ક્ષય, ૧:૨૧, ૧:૯૫, ૧:૧૧૦, ૧:૨૫૫ - થી દર્શનાવરણનો ક્ષય, ૧૦૨૬૮-૨૭૦, ૧:૩૦૩ થી નિર્જરા, ૪:૧૫૧, ૪:૧૮૧ - થી મુશ્કેલીનો હલ, ૫ઃ૨૫૪-૨૫૫ થી મૈત્રીભાવ ખીલે, ૧:૧૪૮ - થી સમ્યકજ્ઞાનનું આરાધન, ૨:૧૯૩ પાંચમું-છવું ગુણસ્થાન મેળવવા અગત્યની, ૨:૨૫૬ પ્રાર્થનાના માધ્યમથી, પ:૧૦૯ - મોક્ષમાળાનો પાઠ, ૨:૮૩-૮૪ - સંવરમાર્ગે, ૪:૧૮૧ લાભો - આત્મશાંતિ-સમતા ખીલે, ૨:૩૪૧; અંતરાય તૂટે, ૨:૮૦, ૨:૨૫૩; કર્મનાં ચક્રવૃદ્ધિ વ્યાજથી બચાવે, ૨:૭૭૭૮; નવાં કર્મો બંધાતા અટકે, ૨:૭૯; સકામ નિર્જરા થાય, ૨:૭૯, ૨૪૯૬, ૨:૧૫૨, ૨:૧૯૨, ૨:૨૫૩; લાંબુ કર્મ ટૂંકા ગાળામાં ભોગવાય, ૨:૭૯; સ્વદોષદર્શન ખીલે, ૨:૭૯; સંસાર પરિભ્રમણ ટૂંકાવે, ૨:૭૯ ક્ષમાપના, ૧:૧૧૧, ૧:૧૪૮, ૪:૫૯-૬૧, ૪:૨૧૪, ૪:૨૩૯ - અને પશ્ચાતાપ, ૨:૭૭-૭૮ અપૂર્ણ-પૂર્ણ આજ્ઞાથી કરવાનું ફળ, ૩:૩૭૧ - અરૂપી, પઃ૧૧૩ અંતરાય તોડવા, ૫:૨૩, ૫:૧૦૯ - ના પાઠમાં ચૌદ ગુણસ્થાન, ૨:૧૩૭ ૧૪૧ ૧૮૭

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211