Book Title: Kavyanushasanam Author(s): Sushilvijay Gani Publisher: Vijaylavanyasuri Granthmala View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય નિવેદન છે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા સાહિત્યના આ અદ્દભુત ગ્રંથ કાવ્યાનુશાસનને “શ્રીવિજયનેમિસૂરીશ્વર-ગ્રંથમાલારન–૪ મા તરીકે પ્રકાશિત કરતાં અમને અત્યંત આનંદ થાય છે. આ ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ ભગવંતની સ્વપજ્ઞ “સરચૂડામગિરી' મૂકવામાં આવી છે. તદુપરાંત તેમની “વિવૃત્તિ ના સપૂર્ણ ભાવને પ્રદર્શિત કરતી અને તે સિવાયના વિવિધ વિચારોને જણાવતી, શાસનસમ્રા-સૂરિચક્રચક્રવર્તિ-તપગચ્છાધિપતિ–ભારતીય ભવ્યવિભૂતિદિવ્યમૂર્તિ-સર્વતન્ત્રસ્વતન્ત્ર-શ્રીકદમ્બગિરિપ્રમુખનેતીર્થોદ્ધારકભૂપાલાવલિનતપાદપઘ-પંચપ્રસ્થાનમયસૂરિમન્ત્ર-સમારાધક-બાલબ્રહ્મચારિ–પ્રૌઢપ્રતાપિ–પરમોપકારિ–જગદ્ગુરુપરમકૃપાલુ-પરમપૂજ્ય-આચાર્યમહારાજાધિરાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના પટ્ટાલંકાર-વ્યાકરણવાચસ્પતિ-કવિરત-શાસ્ત્રવિશારદ–નિરુપમવ્યાખ્યાનસુધાવાર્ષિ-સપ્તલક્ષલોકમાનનૂતનગ્રન્થનિર્માતૃબાલબ્રહ્મચારિ–પૂજ્યપાદ-આચાર્યદેવ શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યલાવણ્યસૂરિજી મહારાજસાહેબે રચેલી “ર” નામની નૂતન ટીકા પણ આમાં મૂકવામાં આવી છે. આ ગ્રંથના સંપાદક પ્રખરવક્તા વિદ્વર્ય બાલબ્રહ્મચારી પૂજ્ય પન્યાસપ્રવર શ્રીસુશીલ વિજ્યજી ગણિવર્ય છે. તેઓશ્રીએ લખેલ “મૂળનો સંક્ષેપાર્થ' પણ આમાં આપેલ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 340