Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ આ કર્મગ્રંથ-૬ ૧૨. સની અપર્યાપ્તા જીવોને નવનું બંધસ્થાન શાથી? ઉ અત્રે લબ્ધિ અપર્યાપ્ત જીવ રૂપે સની અપર્યાપ્તાની વિવક્ષા કરેલ હોવાથી તેઓને એક ગુણસ્થાનક હોવાથી નવનું બંધસ્થાન હોય. ૧૩. સની અપર્યાપ્તા જીવોને બીજી વિવેક્ષાથી વિચારીએ તો બંધ સ્થાન કેટલા હોય? ઉ કરણ અપર્યાપ્તા જીવોની વિવક્ષાથી વિચારીએ તો બે બંધસ્થાન હોય ૧ નવનું તથા બીજું છ પ્રકૃતિનું હોય. ૧૪. બાદર પર્યાપ્તા આદિ પાંચ જીવ ભેદોને વિષે દર્શનાવરણીયકર્મના બંધ સ્થાનાદિ કેટલા હોય? બાદર પર્યાપ્તા, વિકલેન્દ્રિય પર્યાપ્તા, તથા અસની પર્યાપ્તા આ પાંચ જીવોને વિષે પહેલા બે ગુણસ્થાનક હોય તેમાં બબ્બે સંવેધભાંગા હોય. ૧ નવનો બંધ - ચારનો ઉદય - નવની સત્તા ૨ નવનો બંધ - પાંચનો ઉદય - નવની સત્તા ૧૫. સની પર્યાપ્તા જીવોને વિષે દર્શનાવરણીયના બંધસ્થાનાદિ સંવેધભાંગા કેટલા થાય? બંધ સ્થાન ૩. ૯, ૬ અને ચારનું ઉદયસ્થાન ૨. ચાર અને પાંચનું સત્તાસ્થાન ૩. નવ, છ અને ચારનું સંવેધભાંગા ૧૧ અથવા મતાંતરે ૧૩ હોય છે. પજજતગ સત્રિઅરે અટ્ટ ચઝિંચ વેઅણિય ભંગા ! સત્ત ય તિગંચગોએ પત્તેએ જીવઠાણે સુ ૩૮ ભાવાર્થ પર્યાપ્તા સન્ની જીવોને વિષે વેદનીય કર્મનાં આઠ ભાંગા બાકીનાં તેર જીવ ભેદોને વિષે ચાર ચાર ભાંગા ગોત્રકર્મના સન્ની પર્યાપ્તાને વિષે સાત ભાંગા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 230