Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ ૨. ૩. કર્મગ્રંથ-૬ સૂક્ષ્મ અપર્યાપ્તાદિ છે જીવ ભેદને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયકર્મના સંવેધભાંગા કેટલા હોય ! એક એક પાંચનોબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા સૂક્ષ્મપર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીયાદિના સંવેધ ભાંગા કેટલા હોય? એક-પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા પહેલા ગુણ સ્થાનકે હોય છે. બાદરપર્યાપ્તા આદિ પાંચ પર્યાપ્તાને વિષે જ્ઞાનાવરણીય અંતરાયના સંવેધ ભાંગા કેટલા હોય? પહેલા બીજા ગુણસ્થાનકે ૧ સંવેધ ભાંગો હોય. પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા. સની અપર્યાપ્ત ને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના સંવેધભાંગા કેટલા હોય? પહેલા બીજા ચોથા ગુણસ્થાનકે ૧ સંવેધ ભાગો પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા હોય. સની પર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના બંધસ્થાનો કયાં સુધી કેટલા હોય? એકથી દશ ગુણસ્થાનકને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ પ્રકૃતિનું બંધ સ્થાન હોય અગ્યારથી ચૌદ ગુણસ્થાનકમાં અબંધ હોય છે. સની પર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના ઉદયસ્થાનકો ક્યાં સુધી કેટલા હોય? . એકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય તેર અને ચૌદ ગુણસ્થાનકમાં અનુય હોય છે. સન્ની પર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના સત્તાસ્થાનો ક્યાં - સુધી કેટલા હોય? એકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી એક પાંચનું સત્તાસ્થાન ઉ ઉ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 230