________________
कल्पसूत्र
|| & ||
દિષ્ટદોષ કે મુદ્રણદોષને કારણે આ ગ્રંથમાં કેટલીક સ્ખલના આવી, તેનું શુદ્ધિપત્રક આ ગ્રંથના અંતે મુકયું છે. તેના આ ગ્રંથને પ્રાંતે મહાન શ્રુતધર શ્રી કાલિકાચાર્ય ભગવંતની બે સચિત્ર સસ્કૃત પદ્યાત્મક કથાઓ આપવામાં
રહી ગઈ હશે, તે પૈકી જેટલી ધ્યાનમાં ઉપયોગ કરવા વિનંતિ છે,
આવી છે.
અંતે, આ મહાન અને પવિત્ર આગમગ્રંથની કાઈ પણ પ્રકારની આશાતના ન થઈ જાય તેની કાળજી લેવા સૌને વિનતિ છે.
ગાપીપુરા, સૂરત,
લિ.
શ્રી ખાસાસૂત્ર-પ્રકાશન સમિતિ, સૂરત વતી
શા. સાભાગભાઈ નાનાભાઈ લાકડાવાળા, શા. પ્રવીણચંદ્ર રૂપચંદ ઝવેરી,
LE
भूमिका
॥ ૬ ॥