Book Title: Jaytilaksuri Virachit Girnar Chaitya Pravadi Author(s): Agarchand Nahta, M A Dhaky Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 5
________________ અગરચંદ નાહટા-મધુસૂદન ઢાંકી સહસ્ત્રબિંદ ગંગાજલ જોઈ પ્રભુ નમીસરુ દેહ જ જોઈ જે ય હુઈ સુપવિતે-૩૦ કમિ કમિ ચેત્રપ્રવાડિ જ કીધી મણય–જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાત–૩૧ ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગઉ માગઉ સિવસુહ–નાતે-૩૨ હરખિઈ મૂલિગભરુ પામીય નયણિ નરીયખિી નેમિ સુસામીય કામીય-ફલ-દાતા–૩૩ જા ગયણુગણિ રવિસિરિચંદ મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારે–૩૪ હું મૂરખ પણુઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એહે-૩૫ પઢઈ ગઈ જે એ નવરંગી ચેત્રપ્રવાડિ અતિહિ સુચંગી ચંગીય કરઈસુ દેહે-૩૬ ઇતિ શ્રી ગિરનાર ચિત્રપ્રવાડિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5