Book Title: Jaytilaksuri Virachit Girnar Chaitya Pravadi Author(s): Agarchand Nahta, M A Dhaky Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 3
________________ અગરચંદ નાહટા-મધુસૂદન ઢાંકી આંબા રાયણિ તણીય વનરાજી જાણે આવિ જલહર ગાજી ભાજય ગિઉ દુકાલે-૧૦ મન રંગિ જઉ ચડીય પાજ તુ નિશ્ચઈ સરીયાં અખ્ત કાજ રાજ-પહિં અણુ-૧૧ પ્રીય ભણઈ, દુખિ જઈય તિહાં અ૭ઈ નિરંતર સીયલી છાહ બાહાં મ મેલ્વિસિ તંતે-૧૨ ઈકિ વીસમઈ ઈકિ આઘા જાઈ ઈકિ મનરંગ વાયત્ર વાઈ ઈક ગાયઈ તીહાં ગીત–૧૩ પહિલી પરવઈ લેઈ વિસામઉ બીજી ઊપરિ વિહલા ધામ જિમ પામુ ભવ-અંતે–૧૪ આગલિછઈ માકડ પગથાહર તીરછે અતિ સાકડ કાઈ કડિકર રઈજ હાથ–૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા , સહંતા જાતા સંઘહ સાથે-૧૬ ત્રિહ શિલા ત્રીજી પર્વ ભણી ચઉત્થી સૂતકકારણિ સુણીય હણું રે – ૧૭ તુ પામી મઈ પિલિ જ પહિલી પુણ્ય-કાજ જે અચ્છઈ સઈલી હલીસક દિલ સારે–૧૮ દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારગિ સહી રહીયં પાપ અસેસે-૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5