Book Title: Jain Shwetambar Conference Herald 1915 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 25
________________ શ્રીમદ યñાવિજયજી કૃત ૧૦૮ એલ. ૧૨૭ કર્મંબધ કાર્ય કારણુભાવ, પ્રપંચને અર્થે એ ગ્રંથ છે એવી કલ્પના કહે છે તે ખાટી, જે માટે સામાન્યથી સાધુને અવશ્ય ભાવિ જીવ ધાતને અધિકારેજ એ ગ્રંથ ચાલ્યા છે તથા ચાદમે ગુડાણે મશકાદિ કકજ મશકાાિત કહીએ, તા પહેલાં પણ તેવેાજ તે હાય, યુક્તિ સરખી છે. તે માટે મેાહનીય કમ હાય તિહાં તથા વધાત કત્તા કહીએ એ વચન પણ પ્રામાણિક નહીં, જે માટે પ્રમાદજ પ્રાણાતિપાતકર્તા કહ્યા છે ત્યાદિક હાં ઘણું વિચારવું. ૮૧ , પ્રાયે અસંભવી કદાચિત સભવે તેર અવશ્ય ભાવિ કહીએ એવા દ્રષ્યવધ અનાભાગે છદ્મસ્થ સયતને હાય પણ વળીને ન હાય ' એવું કહે છે તે ન ઘટે, જે માટે અનેભિમતપણે પણ અવનિય તે અવશ્યભાવિ કહીએ તેવા દ્રવ્યવધ અનાભાગ વિના પણ સ ભવે, જેમ પિત્તને નદી ઉતરતાં. ૮૨ કેવળીના યાગજ જીવરક્ષાનું કારણ એવું. કહે છે. તેના મતે ચૌદમે ગુઠાણે જીવરક્ષા કારણ યાગ ગયા, તે માટે હીનપણું થયું જોઇએ. ૮૩ કેવળીને બાદર વાયુકાય લાગે તે વારે તથા નદી ઉતરતાં અવશ્ય ભાવિની જીવવિરાધના થાય તીહાં જે એવું ક૨ે છે. બાદર વાયુકાય અચિત્તજ કેવળીને લાગે તથા નદી ઉતરતાં કેવળીને જળ અચિત્તપણેજ પરિણામે તીહાં કોઇ પ્રમાણ નથી, કેવળી યાગનેાજ એવે અતિશય કહીએ તેા ઉલંધન, પ્રલધન, પ્રતિલેખનાદિ વ્યાપારનું નિરકપણું થાય. ૮૪ એણેજ કરી એ કલ્પના નિષેધી જે કેવળી ગમનાદિ પરિણન્તિ હાય તેવારે આપેજ કીડી પ્રમુખ જીવ આસરે અથવા એસર્યાજ હોય પણ કેવળીની ક્રિયાએ પ્રેરી ક્રિયા ન કરે જે માટે એમ કહેતાં જીવાકુળ ભૂમિ દેખી કેવળીને ઉલ’ધનાદિ વ્યાપાર પન્નવના સૂત્રમાં કહ્યા છે તે ન મિલે ત્યાં વસ્ત્રપ્રતિલેખના પણ ન મિલે. ૮૫ અમચાળ એ સૂત્રની મેળે ( પ્રમાણે ) ભગવંતના શરીરથી જીવને સર્વથા ભય ન ઉપજે એવું કહે છે તે ન મીલે, જે માટે ભગવંત વસ્ત્રાદિકથી જીવ અલગા મુકે તેને ભયવિના અપસરણુ ન સંભવે તથા સમટ્યાં એ વચને કેવળીના શરીરથી કાઇને ભય ન ઉપજે એવું કલ્પીએ તેા (મન્તામતિમ અમર્ચ વિત્તા ) ઇત્યાદિક સૂત્રની મેળે યત્તિ માત્રના શરીરથી જીવને ભય ઉપજવા ન ઘટે. ૮ શ્રી વર્ધમાનને દેખી હાલી ના। ત્યાં કાઇ એમ કલ્પના કરે છે જે તીહાં હાલીના ચાંગ કારણુ ષષ્ણુ ભગવંતના યાગ કારણુ નહીં તે અતી ખાટું જે માટે ભગવંત ( વ્ળ ધમયમ )એવું વ્યવહાર ચૂર્ણિમાં કહ્યું છે તેને અનુસારે ભગવંતના યાગજ તિહાં કારણુ જાય છે તથા અન્યકક ભય ૧૩ મે ગુઠાણે હાય તા ૧૪ માં ગુણુઠાણાની પરે અન્યકર્તૃક હિંસા પણ હાવી જોઈએ તેતા સ્વમતવિરૂદ્ધ. ૮૭ સખીયાળ માર્દિક ઇત્યાદિક સૂત્રની મેળે જે. કેવીને અવશ્ય ભાવિની હિંસા ઉથાપે છે તેને મને વિંલાોલમુત્તા ઇત્યાદિક સૂત્રની મેળે સામાન્ય સાધુને પણ તે ઉથાપી ોઇએ. ૮૮ જળ ચારણાદિક લબ્ધિમત પતિને જળાદિકમાં ચાલતાં જલાર્દિક જીવતા થાત જો ન હાયતા સ` લબ્ધિસંપન્ન કેવળીને તે કેમ હાય એવું કહે છે તે ન ઘટે, જે માટે લબ્ધિકળ સ કેવળીને છે, તેા પશુ લબ્ધિ પ્રયાગ નથી. . ૮૯

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62