Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 59
________________ જૈન કાવ્યદોહન. ભાગ ૧ લે. સંગ્રહ કર્તા –મનસુખલાલ રવજીભાઈ મહેતા, પ્રાચીન જૈન કવિઓના ગુજરાતી કાવ્ય સંગ્રહ કરી “ગુજરાતી” પ્રેસના કાવ્યદેહનની સંપૂર્ણ ઢબે આ ન કાવ્યદોહનને ૧ લે ભાગ તૈયાર કર્યો છે. તેની અંદર શ્રીમાન આનંદઘનજી, શ્રીમાન દેવચંદ્રજી, શ્રીમાન ષ મૃદિક, શ્રીમાન નેમવિજયજી, શ્રી વીરવિજ્યજી આદિ જૈન હિતેન કાને સમાવેશ કરવામાં આવ્યો છે.' ગુર્જર જેન કાળે આ શૈલીએ આજસુધી એકપણ બહાર પડેલ નથી. ગુર્જર ભાષાનાં લખાએલું રેન સાહિત્ય, માત્ર સાહિત્ય સુષ્ટિની નજરે ચઢાવવાના હેતુથી જ આ પ્રયાસ કર્યો છે. . . : ગુજરાતી પ્રેસના કાવ્યદેહને જેટલું જ કઇ છે. અથતિ ૯૦૦ પૃષ્ટને સંગ્રહ છે. લ્ય કા. ૨-૦-૦. પિસ્ટેજ જા. મળવાનું ઠેકાણુંશેઠ પુંજાભાઈ હીરાચંદ. માણેકચોક, અમદાવા.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60