Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર--કિરણાવલી [ ૧૦૩ શિમ રાજા. –વાસુદેવની માતાનું નામ-સીતા રાણી. બળદેવની માતાનું નામ સુદર્શના રાણું. –વાસુદેવનું આયુષ્ય–ત્રીસ લાખ વર્ષનું હતું. ૧૦–બળદેવનું આયુષ્ય પંચાવન લાખ વર્ષનું હતું. ૧૧–બનેનાં શરીરનું પ્રમાણ ૫૦ ધનુષ્ય. ૧૨–બંનેનું ગૌતમ ગોત્ર હતું. ૧૩–વાસુદેવના શરીરનો વર્ણ લીલ હતા. ૧૪ બલદેવના શરીરને શરીરનો વર્ણ સફેદ હતો. ૧૫– વાસુદેવના પૂર્વભવના ધર્માચાર્ય શ્રેયાંસ નામના હતા. ૧૬–વાસુદેવ સાતસો વર્ષ સુધી કુંવરપણે રહ્યા. ૧–તેરસે વર્ષ સુધી મંડલિક રાજાપણે રહ્યા. ૧૮–પુરુષોત્તમ વાસુદેવે ૨૮ ટક્કર૦ વર્ષ સુધી વાસુદેવપણું ભોગવ્યું. ૧૯–વાસુદેવ–મહા આરંભાદિમાં આસકત થવાથી અંતિમ સમયે મરણ પામીને છઠ્ઠી તમપ્રભા નારકમાં નારકપણે ઉત્પન્ન થયા. ૨૦–સુપ્રભ બલદેવ સાંસારિક પદાર્થોની મમતા–ભયંકર દુર્ગતિના દુઃખ દેનારી છે, ને એકાંત નિર્દોષ સુખને આપનારી તે એક શ્રી જૈનેન્દ્રી પ્રવ્રયા જ છે એમ સમજીને પરમ ઉ૯લીસથી ચારિત્રની નિર્મળ સાધના કરીને મોક્ષે ગયા. ૨૧-વાસુદેવને ત્રણ ખંડને સાધવામાં ૮૦ વર્ષે ગયાં. ૨૨–આ ચેથા બલદેવ અને વાસુદેવ ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવંતનો તીર્થમાં થયા. (૨૫) ૨૬ પ્રશ્ન-પચમાં વાસુદેવના અને બળદેયના જીવનના મુખ્ય મુખ્ય મુખ્ય મુદ્દાઓ કયા કયા ? ઉત્તર–૧–નામ–પુરુષસિંહ વાસુદેવ -સુદર્શન બળદેવ. ૩–વાસુદેવ પાછલા અનંતર ભવમાં બીજા ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચવીને અહીં . ભરતક્ષેત્રમાં વાસુદેવપણે ઉત્પન્ન થયા, ૪–બળદેવ પાછલી અનંતર ભવમાં આઠમા સહ સાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પ—અનેની જન્મભૂમિ અશ્વપુરી નગરી. – પિતાનું નામ શિવ રાજા –વાસુદેવની માતાનું નામ ઉમયી રાણ. ૮–બળદેવની માતાનું નામ વિજ્યા રાણી. –વાસુદેવનું આયુષ્ય દસ લાખ વર્ષનું હતું. ૧૦ – બળદેવનું આયુષ્ય સત્તર લાખ વરસનું હતું. ૧૧–બંનેનાં શરીરનું પ્રમાણ પીસ્તાલીસ ધનુષ્ય. ૧૨–બંનેનું ગૌતમ ગોત્ર. ૧૩–વાસુદેવને વર્ણ લીલા હતા. ૧૪–બલદેવના શરીરનો વર્ણ સફેદ હતો. ૧૫–વાસુદેવના પૂર્વ ભાવના ધર્માચાર્ય કૃષ્ણ નામના આચાર્ય હતા. ૧૬-ત્રણસો વર્ષ કુંવરપણે રહ્યા. ૧૭–બારસને પચાસ વર્ષ સુધી મંડલીક રાજાપણે રહ્યા. ૧૮-ત્રણ ખંડની સાધનામાં વાસુદેવને સીતેર વર્ષ ગયાં. (૨૬) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28