Book Title: Jain_Satyaprakash 1948 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ દેશના અમૃત સરખી જેહની, પીતા ભવિજન લેકજી; સેકસ મમે ચોખદ(પસહ)સાલામાં, નરનારી પામે અશકચ્છ –-ધન ૧૫ દેશના સાંભલીને ભવી પ્રાણ, વ્રત પચ્ચખાણ ધરંતજી; કુમતિ કદાગ્રહ છંડી નિજ પદ, આતમ ધ્યાને ઠરંતજી. -- ધન૧૬ તેના લઘુ શિષ્ય પચમકાલે, કુમતિ કુક હઠાગ્રેજી રાજદ્વારે વર્યા જયકમલા, ઢુંઢમતી ભાગા જાએ છ–ધન ૧૭ વીરવિજય પન્યાસ પ્રભાવીક, જ્ઞાનત ભંડારજી; શ્રીપૂજ્ય આવી પિસહસાવે, કહે વાચક૫૦ ૯ સાજી.--ધન વર કહે જોઈએ નહિ હારે, નહિ પદવી ગઇ; પરગુણ બેહે આપ અવગુણ ખેલે, કુમતિના કહાડે રાગજી.--ધન, ૧૯ સંવત અઢાર સતાવીસ વરસે, વિજય દશમી મહારજી; જન્મ થિતિ એ વીરની જાણે, બ્રાહ્મણ કુળ અવતાર -ધન, ૨૦ ઘોને કોટે રાજનગરમાં, રહેવાનું છે ધામજી; પુયઉદયથી ગુરૂજી મલા, ખભાત પાસે લઘુ ગામજી.--ધન, ૨૧ અઢાર સંવછર અડતાલીસમાં, રત્ન આપે ગુરૂ પાંચ ગુરૂ સાથે વિચરતા અહોનેશ, ત્રિવિધે જાણે સાચજી ધન૨૨ નવ કલપી વિહાર કરંતા, વરસ મy (થયા) સુભ તસજી; સંઘ તણા આગ્રહથી વશીયા, નહી મમતા નહી રીસ. – ઘન, ૨૩ ઓગણીસ આઠ ભાદરવા કૃષ્ણ, શુભ ચોથ નોંધઃ અહીં સુધીનો ભાગ જે સુકમાં છપાયો છે તે સિવાટાઈપવાળી બુક તદ્દન જાની અને સૂટક છે. તેથી શ્રી વીરવિજય મહારાજના કયા શિષ્ય આ કૃતિ બનાવી તે જાણવામાં મુશ્કેલી છે. હરકાર શેઠાણીની હવેલીવાળા ને શઠ હઠીભાઈ કેસરીસિંગના ભાણેજ ઉમાભાઈના વિદ્યમાન લઘુ પુત્ર શેઠ પનાલાલભાઈએ આ બુક મને આપી હતી. તે મેં વાંચી સુધારીને આ માસિકમાં છપાવ્યું છે. આ શ્રોસમેતશિખરના ઢળવામાં કર્તાએ હરમાર શેઠાણું અને ઉમાભાઈ અમદાવાદથી સંધલ કયા રd કયા ક્રમે છે મેતશિખર પહોચ્યાં, ત્યાં શી શી બીના બની, ત્યાંથી પાછા વળતાં કયા રસ અડાં અાવી રાજનગરમાં પ્રવેશ કર્યો તે જણાવવા ઉપરાંત સંઘમાં સાધુ, સાધ્વી શ્રાવકાદ, સમુદાય વાહન વગેરેની બીના પણ જણાવી છે. જ્યાં જયાં રસ્તામાં મુકામ કર્યો હોય, તેવી સંઘ છેમંદિરાદિની, સાધર્મિકવાસલ્ય વગેરેના બીજા પણ ટૂંકામાં સરસ જણાવી છે. છેવટે મુનિજીવનમાં ઉતારવા જેવી બીના કલશમાં, કર્તાએ, શ્રો સાવજ ગણિના નિરપૃહતા, વૈરાગ્ય ગુણેને અંગે જણાવી આ પ્રસ્તુત કૃતિ સંપૂર્ણ કરી છે. એ વાત નિઃસંદેહ છે કે આવી કૃતિઓ શ્રી રાજનગરના મારવમાં અપવ વધારે! કરે છે. વાચકે આ કૃતિને લાભ લઈ શેઠ ઉમાભાઈ, હરઠેર શેઠાણ વગેરેની માપક શ્રી જિનશાસનની ઉન્નતિ કરી, પરમ ઉલ્લાસથી મોક્ષ માર્ગને આરાધી મુનિના અભ્યાબાધ સુખ પામે એ જ હાર્દિક ભાવના.
For Private And Personal Use Only