Book Title: Jain_Satyaprakash 1944 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] ઈશ્વરનું વેદોક્ત જગત્કતૃત્વ [ ૪૫૩ करना हो, तो हमें अपने युक्तितर्कके उपर भरोसा रखकर निर्णय करनेके लिये પ્રવૃત્ત રોન દો ” (. ૪ર૦) લેખક મહાશયે પિતના આ પુસ્તકમાં યુક્તિ અને તર્કથી બરાબર સિદ્ધ કર્યું છે કે વેદોની ટીકાઓમાં એક પણ ટીકા સત્ય નથી, આ માટે જુઓ ઈશ્વર અધ્યાય. છેવટે લેખક નિષ્કર્ષ કાઢતાં જણાવે છે કે "अपने अपने शास्त्रको प्रमाण मोनकर उसीके आधारपर ईश्वर और जगतनियमको सिद्ध करनेकी चेष्टा करना केवल अन्ध सांप्रदायिकताका परिचय સેના હૈં, વિચારવાન રે વાર નહીં વાર ' (. ૪ર૦) ઉપર જણાવેલ ચોથા પક્ષથી પણ ઈશ્વર–જગકર્તા ઈશ્વરની સિદ્ધિ નથી થઈ શકતી તે સંબંધી નેટ આપતાં લેખક મહાશય જણાવે છે તે પણ વાંચવગ્ય છે. __ " केवल ईश्वरकी भावनासे ही ईश्वरकी सिद्धि नहीं हो सकती." છેવટે પ્રત્યક્ષ કે અનુમાનથી વેદમાન્ય ઈશ્વરની સિદ્ધિ નથી થતી તેમ જણાવતાં તેઓ લખે કે, “કો પ્રત્યક્ષ શા પ્રત્યક્ષ ધાર પર રોવા અનુમાન દ્વારા પ્રાપ્ત नहीं है उसके संबन्धमें हम अपनेकी वृद्धि नहीं कर सकते अत एव इस भावनासे किसी स्वतंत्र वस्तुका अस्तिव सिद्ध न होनेसे ईश्वरकी सिद्धि नहीं હો રાતો” (પૃ. કર?) લેખક મહાદયના કેટલાયે સિદ્ધાંતે સાથે આપણે ભલે તીવ્ર મતભેદ હેય, છતાંયે વૈદિક શાસ્ત્રોથી જગતકર્તા નિત્ય ઈશ્વરની સિદ્ધિ નથી થતી; આ તેમનું પ્રતિપાદન આપણે જરૂર વિચારવા લાયક છે. સમર્થ જૈનાચાર્યોએ વેદમાન્ય જગત્કર્તા નિત્ય ઈશ્વરનું ખંડન કર્યું છે તે યુક્તિયુક્ત અને તર્ક ઉપર અવલંબિત છે; અર્થાત જૈનાચાર્યોનું કથન યુક્તિ અને તર્કથી બરાબર બંધબેસતું છે. આ વેદમાન્ય જગકર્તા ઈશ્વરનું ખંડન કરવા જતાં, વૈદિક વિદ્વા એ જેનાચાર્યોને અને જૈનધર્મને સુદ્ધાં “નાસ્તિકવાદ”નું બિરૂદ આપવાનું સાહસધૃષ્ટતા કરેલ છે, પરંતુ આજે જૈનાચાર્યોના જગતકર્તા-ખંડન-સિદ્ધાંતનું સમર્થન કરવા જ હેય તેમ એક વેદાંતી, વેદાંતના ગહન અભ્યાસી સંન્યાસીજીએ કલમ ઉઠાવેલી જઈને વૈદિક વિદ્વાને આ સંન્યાસીને કયા બિરૂદથી નવાજવાનું સાહસ કરશે એ પ્રશ્ન વાચકને સોંપું છું. યધપિ તેમને આ પુસ્તકમાં પ્રદર્શિત કેટલાયે વિચારો સાથે મતભેદ ધરાવવા છતાંયે તેમના આ જગતકર્તા ખંડનની યુક્તિ તર્ક, અને શાસ્ત્રીય પ્રમાણો વિચારવા યોગ્ય છે એમ તે મને જરૂર લાગે છે. એક યોજના લેખક –શ્રીચુત મોહનલાલ દીપચંદ શેકસી દિ ઊગ્યે જૈન સમાજમાં જે અવનવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એમાં ખાસ કરી જેનેતર લેખકે તરફથી જૈનધર્મ સંબંધમાં જે મનગમતાં લખાણો કરવામાં આવે છે એ ગંભીરપણે વિચારણીય છે. જો કે આ પ્રકારના આક્ષેપ સામે જુદી જુદી દિશાએથી-જુદા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28