Book Title: Jain_Satyaprakash 1944 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ચાર વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આનો વધુ . શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 બર્ષના સૈન ઈતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયે. (3) દીપેત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અ ક : મૂલ્ય સવા રૂપિયા. ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્ર ટુ વિક્રમાદિય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયે. | શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંક [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૃત્યુ દરેકનું કાચીના રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦’’–૧૪''ની સાઈઝ, સોનેરી બોર્ડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દેઢ આના ). -લખા - શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 26 27 28