Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Regd. No. B. 3801 '... ' + + + ન = 4 ..* * F = ::: - - - - - - - - - જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને - શ્રી જૈન સત્ય પ્રકાશન શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર ના તિહાસ ઉપર પ્રકાશ પાતા વિજ્ઞાન અનેક લેખો, ભગવાન મહાવીરસ્વામીનું કો અને કાસ્ત્રીય દષ્ટિએ સવાં ગદર ત્રિરંગી ચિત્ર, એતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપન્યના લેખો તથા ચિત્ર આપવામાં આવ્યા છે. આ વિશેષાંક - કાઈ મુક્ત ઉંચા કાગળો, સુંદર છપાઈ, છતાં છુટક મૂલ્ય (ટા ખર્ચ સાથે એક રૂપિઓ . બે રૂપિઆ ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલ અંક તરીકે તથા એ ઉપરાંત બીજ ચાલુ અંક અપાય છે, અમૂલ્ય તક :] [ આજે જ મંગાવો ! | અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વ ગગુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતને પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસ તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે, આ ચિત્ર જોયા પછી એની અપર્વત સમજાયા વગર નહીં રહે. દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. ૧૮"x૧૦ની સાઈઝ, જાડા આટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સોનેરી બેઈર સાથે –આઠ આના. - પાલ ના પેકીંગ ખર્ચ બે આના વધુ. લ–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિનભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ, ગુજરાત ) Jain Education International For Private & Personal Use Only www.jainerary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44