Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ જૈન સાહિત્ય સંબંધી લેખોને સંગ્રહ. ભાવનગર ખાતે ભરાયેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં જેનો લેખ રર આવેલા હતા. તેમાંથી થોડા વંચાયેલા અને તેના રિપોર્ટમાં ૧૨ લેખ છપાયેલા છે. તેની સે નકલે વધારે કઢાવેલી છે. તે પાકા પુઠાથી બંધાવી છે. તેમાં નીચે જણાવેલા લેખો છે, તે દરેક બહુજ ઉપયોગી છે. - લેખક ફતેહચંદ કપૂરચંદ લાલન. . . જૈન સાહિત્યની હિતાવહ દિશા.” .. .... પૃષ્ઠ ૨૮ ૧ પંડિત સુખલાલજી. .... .... .. ૧ થી ૧૨ “જેન ન્યાયને કમિક વિકાસ.” ... ૨ શાહ, કુંવરજી આણંદજી .... .... ૧૩ થી ૨૮ કર્મસંબંધી જેન સાહિત્ય.” . ૩ શા. પુલચંદ હરીચંદ. . . બપાશ્ચાત્ય વિદ્વાને ને જૈન સાહિત્ય. ૪ મુનિરાજશ્રી ન્યાયવિજયજી. ... ... જેન કવિઓ” ... ૫ મુનિરાજશ્રી ન્યાયવિજયજી .... જૈન દાનવીર” ... ૬ મુનિરાજશ્રી ન્યાયવિજયજી જેન મંત્રીએ” .... .... ૭ મુનિરાજશ્રી ન્યાયવિજયજી .... જૈન રાજાઓ” ... ... .. ૮ ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ. ભાવનગર. .... “જન રાસાઓ ” .... ... ... ૯ મુનિરાજશ્રી ન્યાયવિજયજી .. ... ... ... જૈન ભૂગોળ” . .. . . ૧૦ . રા. મણિલાલ મોહનલાલ પાદરાકર ... ... ...... ૧૧૫ શ્રીમદ્દ દેવચંદ્રજી” .... .... .... .... * ૧૧ રા. રા. મેહનલાલ દલીચંદ દેશાઈ-મુંબઈ. .. ૧૪૧ થી ૧૭૦ કવિવર સમયસુંદર” .... .... ..... ઉપર પ્રમાણેના લેખે ફોરમ ૨૫ માં સમાયેલા છે, છતાં કીમત બહુ જુજ રાખી છે. તરત મંગાવશે તેજ મળશે. કિંમત માત્ર બાર આના. પિસ્ટેજ ચાર આના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 206