Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિ મૃતિ ગ્રંથમાળા માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજૂ કરે છે. - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો. સતત પાંચ વર્ષ સુધી પૂ. ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગારોહણ તિથિએ એક સાથે ૨૧, ૨૨, ૨૨, ૨૨, ૨૧ કુલ ૧૦૮ પુસ્તિકાઓની વિમોચન વિધિ થશે. પ્રથમ વાર્ષિક તિથિ... વિ.સં ૨૦૪૮ અષાઢ વદ ૧૩+૧૪ તા. ૨૮-૭૯રને અનુલક્ષીને બે આવૃત્તિમાં પ્રકાશિત થયેલ એકવીસ પુસ્તકો. ૧. સુખની ચાવી ૧૨. સિદ્ધિસાધક સાધના ૨. ઈષ્ટપ્રાપ્તિના ઉપાયો ૧૩. બ્રહ્મચર્ય ૩. સંતોષ એટલે શું? ૧૪. મમતા ૪. યુવાનીની સફળતા ૧૫. આંધળાને આરસી (મોદીની વાર્તા) ૫. ઊગતી પ્રજાના ઘડવૈયાઓને ૧૬. અરિહંત થનારા આત્માઓ ૬. માનવનું કર્તવ્ય શ્રી ઘન્ના સાર્થવાહ અને શ્રી નયસાર ૭. માનવજીવનની સાર્થકતા ૧૭. રાજર્ષિ કુમારપાળ ૮. જીવનમાં ધર્મની જરૂર ૧૮. અણુમાંથી મેરૂ (શ્રી શાલિભદ્ર) ૯. ધર્મનું રહસ્ય ૧૯. મેરૂમાંથી અણુ (શ્રી ઝાંઝરિયા મુનિવર) | ૧૦. સફળતાનો માર્ગ * ૨૦. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૧ ૧૧. જૈન ધર્મની આછેરી ઝલક ૨૧. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-ર દ્વિતીય વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૪૯ અષાઢ વદ-૧૪ તા. ૧૮-૭-૯૩ના રવિવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ ૧. જીવ અને જગત ૧૨. મૃત્યુ અને મંગળ ૨. પ્રગતિનાં મંડાણ ૧૩. અઢાર સદાચાર ૩. વિશ્વધર્મ ૧૪. રોહગુપ્ત અને સિદ્ધસેન ૪. ભાવના એક રસાયણ ૧૫. જૈનધર્મ એટલે સો ટચનું સોનું ૫. ચાંપો વાણિયો ૧૬. સ્યાદ્વાદ ૬. પાત્ર સુવર્ણનું પાન સુરાનું ૧૭. જૈનશાસન એક અરીસો ૭. સુખ અને સુખનો માર્ગ ૧૮. આત્મા અને મોક્ષ ૮. સાચું સુખ ક્યાં? ૧૯. રાજા વસુ ૯. સંસાર અસાર છે. ૨૦. જયવંતી જિનાજ્ઞા ૧૦. મહાત્મા ઈલાતીપુત્ર ૨૧. અસ્પૃશ્યતા અને શ્રી જૈનશાસન ૧૧. એકમાત્ર શરણ ૨૨. વિનય, માતા-પિતાનો કિંમતઃ કોઈપણ એક પુસ્તક રૂ. ૭-૦૦ પહેલા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ બીજા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ પુરાં એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ. ૨૫-૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38