Book Title: Jain Dharm na Mobile Encylopedia Muni Deepratnasagar
Author(s): Parthiv Vora
Publisher: Chitralekha Magazine

View full book text
Previous | Next

Page 3
________________ અગરબા આપણી આજ8ાલ ! મહાવીરે પ્રબોધેલી વાણી છે. ઉપરાંત, સાધુ-સાધ્વી પ્રચાર-પ્રસારમાં કાચા છે. આવા ગ્રંથો વેચાવા ને અને શ્રાવકોને માર્ગદર્શન છે. વંચાવા જોઈએ. જૈન સંસ્થાઓ, પુસ્તકાલયો, | મુનિશ્રી કહે છે: “દીક્ષા લીધાના બીજા વર્ષે | યુનિવર્સિટીઓ માટે આ પુસ્તકો મહામૂલાં ગણાય અને દોલતસાગરસૂરિજીને હું નિહાળતો. તામ્રપત્ર પર આગમનાં ભાષાંતર-ભાવાર્થનું કામ પાછળનો હેતુ પણ આગમ મૂકવાના અને એની તપાસણી થતી. મને ત્યારે એ જ છે. જ થયેલું કે મારે આથીય સારું કરવું છે. દીક્ષા પૂર્વે મુનિશ્રી કહે છે: “સંસ્કૃત-પ્રાકૃતની સમજનો પીએચ.ડી. કાર્ય વખતે તાદાભ્ય તો સધાયું’તું જ, આ અભાવ છે, વાસ્તવિક અભ્યાસની લગન ઓછી થઈ ગ્રંથો માટે મેં જબરદસ્ત પરિશ્રમ કર્યો છે. | રહી છે અને કેવળ ભાષાના જ્ઞાનના અભાવના કારણે પ્રાકૃત-સંસ્કૃત ભાષા અને એનું ભાષાંતર... સાધુ, સાધ્વી કે પછી શ્રાવકો શાસ્ત્રજ્ઞાનથી વંચિત ન ચાર-સાડા ચાર વર્ષ સુધી કામ ચાલ્યું. એકલા હાથે આ રહે એટલે મેં આ કામ હાથ ધર્યું. પરિવર્તિત ભાષા કામ કર્યું છે. સાથે સાધુપણું સાચવ્યું છે. ભૌતિક દ્વારા મહાવીર માર્ગનું સિંચન ચાલુ છે એ ભાવના. સગવડોના અભાવ વચ્ચે કામ થયું, પણ સાચું કહું તો ! | આ કાર્યથી મને પ્રચંડ સંતોષ છે. જિનેશ્વરની આ કામ કોઈએ મારી પાસે કરાવ્યું. એક આગમનું કામ | જ્ઞાનભક્તિનો જે આનંદ છે એનું મૂલ્ય ન આંકી પૂરું થાય અને થાક-શ્રમના કારણે ઊંધી જતો, પણ શકાય. અને વાત જો જૉબ સેટિસફેક્શનની કરતા હો મને કોઈ ઢંઢોળતું. જાણે દિવ્ય પ્રેરણા મળતી. એ શું તો એ નથી, કારણ કે મારું આ કાર્ય હજુ અભ્યાસ હતું એ રહસ્ય જ રહ્યું, પરંતુ દિવ્ય પ્રેરણાથી કામ થયું. સુધી પહોંચવું બાકી છે.” અહીં હું તો જાણે માધ્યમ. છેલ્લા 33 દિવસની વાત જો કે સાવ એવુંય નથી. દીપરત્નસાગરજીના કરું તો નવકારશી થાય એ પછી કંઈ નહીં. સવારથી | આગમ સૂતાણી પટિકમ્ (હિંદી) ગ્રંથ વિશ્વના 14 મોડી રાત સુધી એક જ કામ. ગુપ્ત વાસમાં રહ્યો હોઉં | દેશમાં ગયો છે. જપાનમાં બુદ્ધ લામાઓનાં દસ એવી સ્થિતિ છતાં રોજના 12-14 કલાક કામ કર્યું. કેન્દ્રમાંથી આ ગ્રંથ જર્મનીમાં ચાર જગ્યાએ ગયો છે. અરે! કરોડરજ્જુના છ મણકા ઘસાઈ ગયા, પણ મને અમેરિકાની પ્રાત યુનિવર્સિટીમાં આ ગ્રંથ DVD રૂપે મોકલ્યો છે અને રેફરન્સ તરીકે ઉપયોગ થાય છે. એમ આગમન તો વજસેન વિજયજી મહારાજે પ્રશંસા કરતાં કહ્યું છેઃ ‘આવા ગ્રંથો આપી તમે જૈન શાસનની મહામૂલી સેવા કરી છે.' જો કે દીપરત્નસાગરજીની સર્જનયાત્રા અહીં અટકવાની નથી. એમણે ટાઈમટેબલ બનાવી રાખ્યું છે. પ્લાનિંગથી એ આગળ વધે છે. જેનિઝમમાં એમણે પીએચ.ડી. કર્યું એ વ્યાવસાયિક સફળતાનો ભાગ હતો, પણ એમાંથી એમને સત્ય લાગ્યું. જીવનની સફળતાનો મહારાજ સાટુંબે આરામસૂત્રનો એકદમ સરળ માર્ગ મળ્યો. એસએસસીના વૅકેશનમાં એમણે ભાષામાં સટીક અનુવાદ પણ કર્યો છે. આઈટીઆઈમાં રેડિયો ટેક્નોલૉજીમાં ડિપ્લોમા કર્યો. એટલું જ નહીં, રેડિયો બનાવ્યા, વેચ્યા પણ ખરા મોરારજી ચિકિત્સા (શિવાંબુ) કામ આવી. ત્યારે આર્થિક જરૂરિયાતનો સમય હતો, પણ હવે મુનિશ્રી સર્જનયાત્રાના અનુભવને યાદ કરતાં કહે આત્મકલ્યાણની જરૂરિયાત છે. છેઃ ‘પ્રચંડ થાક લાગતો, પણ પદ્માવતી માતાની પાંચ એ કહે છે કે જૈન પરિભાષા કોશ તૈયાર કરવો માળા ગણું કે રિ-ચાર્જ થઈ જાઉં. કેટલાક ચમત્કારિક છે. એક એક શબ્દની વ્યાખ્યા કરવી છે. વેબસ્ટર જેવું અનુભવો થયા. એક વેળા જીત કલ્પસૂત્રનો અનુવાદ કામ કરવું છે. એ ઉપરાંત, આગમ વિષયનો ચાલતો'તો. એકે અક્ષર સમજાય નહીં. આખી રાત એન્સાઈક્લોપીડિયા બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. જાપ કર્યા અને બીજા દિવસે આઠ કલાકમાં 103 સાચી વાત તો એ છે કે મુનિશ્રી ખુદ જેનિઝમના શ્લોકોનું ભાષાંતર લખાઈ ગયું. છેલ્લાં દસ પુસ્તક તો | હાલતા-ચાલતા એન્સાઈક્લોપીડિયા બની ગયા છે. બહુ ઝડપથી લખાયાં. સંરક્ત-પ્રાકૃત વંચાય અને સાથે શ્લોકને લોકો સુધી પહોંચાડવાની એમની ગુજરાતીમાં ભાષાંતર થતું જાય. કોઈની સહાય વિના સર્જનયાત્રાનો અંતિમ પડાવ તો મોક્ષપ્રાપ્તિ જ છે. આ કામ શક્ય નથી. મેં મારી બુદ્ધિને સમર્પિત કરી છે. | રત્ન રૂપી ગ્રંથો આપી જૈન સાગરને એમણે પ્રકાશિત મંત્રબળની સહાય અને પ્રેરણાથી જ કામ પૂરું થયું.’ કર્યો છે, દીપાવ્યો છે અને એ માટે જૈન ધર્મ, સાધુગણ, આ ગ્રંથની કિંમત રૂપિયા 10,000 છે અને શ્રાવકો દીપરત્નસાગરજીના આભારી હેવાના. સાધુ-સાધ્વીઓમાં એની ડિમાન્ડ છે. જો કે મુનિશ્રી | આ તસવીરોઃ જયવંત પુરોહિત 30 ચિત્રલેખા | 15 માર્ચ, 2010

Loading...

Page Navigation
1 2 3