Book Title: Jain Dharm na Mobile Encylopedia Muni Deepratnasagar
Author(s): Parthiv Vora
Publisher: Chitralekha Magazine

View full book text
Previous | Next

Page 1
________________ આપણી આજકાલ v પાર્થિવ વોરા આ મુનિ જૈન ધર્મના મોબાઈલા એન્સાઈક્લોપીડિયા છે! કરાની ઉંમર ૨૫-૨૬ વર્ષની થાય એટલે મા-બાપ એના માટે કન્યાની શોધ ચલાવતાં જ હોય. વળી, અધ્યાપકની નોકરી, પગાર સારો, રંગે રૂપાળો એટલે છોકરી સારી મળવાની ખાતરી હોય. વહુ ઘરમાં આવે તો થોડી હળવાશ મળે એવુંય માતા વિચારતી હોય, પણ આવી જૈન ધર્મ વિશે અત્યાર સુધી ત્રણસોથી વધુ પુસ્તકો લખનારા બધી અપેક્ષાથી વિરુદ્ધ દીકરો આવીને એમ કહે કે જૈન મુનિ દીપરત્નસાગરજી મહારાજે શ્લોકને લોક સુધી. મા-પિતાજી મારે નોકરી છોડવી છે, પરણવું નથી. સંયમના માર્ગે જવું છે... પહોંચાડવાનું કપરું બીડું ઉપાડ્યું છે. માતાને શું શું થાય એ આપણે કલ્પી શકીએ. ૨૮ વર્ષ પહેલાં આવું જ બન્યું હતું, જ્યારે અધ્યાપક પુત્ર દીપકે મા-બાપ સામે દીક્ષા લેવાની વાત કરી... - જૈનપરિવારના આ પુત્રની વાત સાંભળી મા રડી પડી. પુત્ર ખુદ કહે છે: ‘હૈયાફાટ રુદન કોને કહેવાય એ મેં ત્યારે જોયેલું-અનુભવેલું, પણ એની મને ઝાઝી અસર થઈ નહોતી, કારણ કે સંયમના માર્ગે જવાનો નશો મને એવો હતો કે કોઈ સંવેદના સ્પર્શી નહોતી. વળી, પિતાએ કહેલું કે મેં અભિગ્રહ લીધો છે કે સંયમને માર્ગે જતો હોય એને ન રોકવો.' | પિતા કાંતિભાઈએ કદાચ આવું એટલે કહ્યું હશે, કારણ કે મોટા પુત્રએ પણ દીક્ષા લીધી હતી. જો કે પિતાને પુત્ર માટે કદી રંજ ન રહે એવું કામ દીક્ષા લીધા બાદ પુત્રએ કર્યું. ઊલટાનો ગર્વ થાય એવું અનન્ય અને વિરાટ કહી શકાય એવું કામ અધ્યાપકમાંથી જૈન મુનિ બનનારા દીપરત્નસાગરજીએ કર્યું છે. જૈન ધર્મ વિશે એમણે પાયાનાં પુસ્તકો-ગ્રંથો તૈયાર કર્યા છે. જૈન ધર્મનાં સાધુ-સાધ્વીઓ, સંશોધકો અને શ્રાવકો માટે તો આ એક પ્રકારે તૈયાર ભાણું છે-રેડી રેફરન્સ છે.• પચ્ચીસ વર્ષમાં ૩૦૧ પુસ્તક લખવાં અને પ્રકાશિત કરવાં એ અનેક પ્રકારે જબરદસ્ત ઘટના છે. જો કે પ્રશ્ન એ થાય કે અધ્યાપકની સારી નોકરી છોડી આત્મસંયમના માર્ગે જવાનું કારણ શું? થાનગઢમાં બિરાજતા દીપરત્નસાગરસૂરિજી કહે છેઃ ‘મેં એમ.કૉમ., એમ.એડ. કરેલું. જામનગર અને ભાવનગરમાં શિક્ષક-અધ્યાપકની ચારેક વર્ષની નોકરી કરી. પીએચ.ડી.નું કામ ચાલતું હતું. એનો વિષય હતો એજ્યુકેશનલ ફિલોસોફી ઑફ જૈનિઝમ. આ કાર્ય માટે ગાઈડ પણ ધક્કો માર્યો. પ્રોફેસર હરીશ બેન્કરને નથી જ કરવાં. ગમે તે પંથમાં, પણ લઈશ તો દીક્ષા જ. જૈનિઝમનાં પુસ્તકો વાંચ્યાં એની અસર થઈ. શ્રીમદ્ થિસિસની ફાઈલ જોવા મોકલી તો એમણે કહ્યું કે અધ્યાપક પહોંચ્યા અમરાવતી ભાઈ મહારાજ રાજચંદ્રને કાજળ કોટડી જેવો સંસાર લાગે છે. એ બધી લોકોને ગળે ઊતરે એવું સુંદર કામ કર્યું છે, પણ તેમને (સુધર્મસાગરજી) પાસે અને કહ્યું, દીક્ષા લેવી છે. પાછા વાત એવી સ્પર્શી કે સંસારમાંથી સંયમના માર્ગે જવા કેટલું ગળે ઊતર્યું? ફર્યા. ભાઈ મહારાજ વિહાર કરી અમદાવાદ આવ્યા સંકલ્પ મનોમન લઈ લીધો.' | મુનિશ્રી કહે છે કે બસ, એ જ વાત મને ગળે ત્યારે મળીને કહ્યું કે હવે મુહૂર્ત કઢાવો. આખરે આમ તો ઘરમાંય બૅકગ્રાઉન્ડ એવું હતું. પિતાનાં ઊતરી ગઈ. વળી, મળ્યા ત્યારે મેં કહેલું કે દોઢ | ૧૯૮૧માં પાલિતાણામાં ૨૬મા વર્ષે ભાઈ મહારાજને દાદીમા અને ફેબાએ દીક્ષા લીધેલી. આઠ વર્ષ મોટા મહિનામાં જવાબ મળી જશે અને આમેય હું | ગુરુ બનાવી દીક્ષા લીધી, પણ માત્ર જૈન મુનિ બની ભાઈએય દીક્ષા લીધી હતી. દૂરના કાકાએ તો ઉચ્ચ એસ.વાય.બી.કૉમ.માં ભણતો'તો ત્યારે રામકૃષ્ણ ઍવું એ દીપરત્નસાગરજીનું જીવન નહોતું જ. જૈન અભ્યાસ બાદ દીક્ષા લીધી હતી. વળી, પીએચ.ડી.ના મિશનની અસર હતી. મનોમન નક્કી કરેલું કે લગ્ન તો | મુનિ યશોદેવસૂરિજીએ એમને બોલાવી કહેલું કે એક ૨૬ ચિત્રલેખા ૧૫ માર્ચ, ૨૦૧૦ www.chitralekha.com

Loading...

Page Navigation
1 2 3