Book Title: Jain Dharm na Mobile Encylopedia Muni Deepratnasagar
Author(s): Parthiv Vora
Publisher: Chitralekha Magazine
Catalog link: https://jainqq.org/explore/249543/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આપણી આજકાલ v પાર્થિવ વોરા આ મુનિ જૈન ધર્મના મોબાઈલા એન્સાઈક્લોપીડિયા છે! કરાની ઉંમર ૨૫-૨૬ વર્ષની થાય એટલે મા-બાપ એના માટે કન્યાની શોધ ચલાવતાં જ હોય. વળી, અધ્યાપકની નોકરી, પગાર સારો, રંગે રૂપાળો એટલે છોકરી સારી મળવાની ખાતરી હોય. વહુ ઘરમાં આવે તો થોડી હળવાશ મળે એવુંય માતા વિચારતી હોય, પણ આવી જૈન ધર્મ વિશે અત્યાર સુધી ત્રણસોથી વધુ પુસ્તકો લખનારા બધી અપેક્ષાથી વિરુદ્ધ દીકરો આવીને એમ કહે કે જૈન મુનિ દીપરત્નસાગરજી મહારાજે શ્લોકને લોક સુધી. મા-પિતાજી મારે નોકરી છોડવી છે, પરણવું નથી. સંયમના માર્ગે જવું છે... પહોંચાડવાનું કપરું બીડું ઉપાડ્યું છે. માતાને શું શું થાય એ આપણે કલ્પી શકીએ. ૨૮ વર્ષ પહેલાં આવું જ બન્યું હતું, જ્યારે અધ્યાપક પુત્ર દીપકે મા-બાપ સામે દીક્ષા લેવાની વાત કરી... - જૈનપરિવારના આ પુત્રની વાત સાંભળી મા રડી પડી. પુત્ર ખુદ કહે છે: ‘હૈયાફાટ રુદન કોને કહેવાય એ મેં ત્યારે જોયેલું-અનુભવેલું, પણ એની મને ઝાઝી અસર થઈ નહોતી, કારણ કે સંયમના માર્ગે જવાનો નશો મને એવો હતો કે કોઈ સંવેદના સ્પર્શી નહોતી. વળી, પિતાએ કહેલું કે મેં અભિગ્રહ લીધો છે કે સંયમને માર્ગે જતો હોય એને ન રોકવો.' | પિતા કાંતિભાઈએ કદાચ આવું એટલે કહ્યું હશે, કારણ કે મોટા પુત્રએ પણ દીક્ષા લીધી હતી. જો કે પિતાને પુત્ર માટે કદી રંજ ન રહે એવું કામ દીક્ષા લીધા બાદ પુત્રએ કર્યું. ઊલટાનો ગર્વ થાય એવું અનન્ય અને વિરાટ કહી શકાય એવું કામ અધ્યાપકમાંથી જૈન મુનિ બનનારા દીપરત્નસાગરજીએ કર્યું છે. જૈન ધર્મ વિશે એમણે પાયાનાં પુસ્તકો-ગ્રંથો તૈયાર કર્યા છે. જૈન ધર્મનાં સાધુ-સાધ્વીઓ, સંશોધકો અને શ્રાવકો માટે તો આ એક પ્રકારે તૈયાર ભાણું છે-રેડી રેફરન્સ છે.• પચ્ચીસ વર્ષમાં ૩૦૧ પુસ્તક લખવાં અને પ્રકાશિત કરવાં એ અનેક પ્રકારે જબરદસ્ત ઘટના છે. જો કે પ્રશ્ન એ થાય કે અધ્યાપકની સારી નોકરી છોડી આત્મસંયમના માર્ગે જવાનું કારણ શું? થાનગઢમાં બિરાજતા દીપરત્નસાગરસૂરિજી કહે છેઃ ‘મેં એમ.કૉમ., એમ.એડ. કરેલું. જામનગર અને ભાવનગરમાં શિક્ષક-અધ્યાપકની ચારેક વર્ષની નોકરી કરી. પીએચ.ડી.નું કામ ચાલતું હતું. એનો વિષય હતો એજ્યુકેશનલ ફિલોસોફી ઑફ જૈનિઝમ. આ કાર્ય માટે ગાઈડ પણ ધક્કો માર્યો. પ્રોફેસર હરીશ બેન્કરને નથી જ કરવાં. ગમે તે પંથમાં, પણ લઈશ તો દીક્ષા જ. જૈનિઝમનાં પુસ્તકો વાંચ્યાં એની અસર થઈ. શ્રીમદ્ થિસિસની ફાઈલ જોવા મોકલી તો એમણે કહ્યું કે અધ્યાપક પહોંચ્યા અમરાવતી ભાઈ મહારાજ રાજચંદ્રને કાજળ કોટડી જેવો સંસાર લાગે છે. એ બધી લોકોને ગળે ઊતરે એવું સુંદર કામ કર્યું છે, પણ તેમને (સુધર્મસાગરજી) પાસે અને કહ્યું, દીક્ષા લેવી છે. પાછા વાત એવી સ્પર્શી કે સંસારમાંથી સંયમના માર્ગે જવા કેટલું ગળે ઊતર્યું? ફર્યા. ભાઈ મહારાજ વિહાર કરી અમદાવાદ આવ્યા સંકલ્પ મનોમન લઈ લીધો.' | મુનિશ્રી કહે છે કે બસ, એ જ વાત મને ગળે ત્યારે મળીને કહ્યું કે હવે મુહૂર્ત કઢાવો. આખરે આમ તો ઘરમાંય બૅકગ્રાઉન્ડ એવું હતું. પિતાનાં ઊતરી ગઈ. વળી, મળ્યા ત્યારે મેં કહેલું કે દોઢ | ૧૯૮૧માં પાલિતાણામાં ૨૬મા વર્ષે ભાઈ મહારાજને દાદીમા અને ફેબાએ દીક્ષા લીધેલી. આઠ વર્ષ મોટા મહિનામાં જવાબ મળી જશે અને આમેય હું | ગુરુ બનાવી દીક્ષા લીધી, પણ માત્ર જૈન મુનિ બની ભાઈએય દીક્ષા લીધી હતી. દૂરના કાકાએ તો ઉચ્ચ એસ.વાય.બી.કૉમ.માં ભણતો'તો ત્યારે રામકૃષ્ણ ઍવું એ દીપરત્નસાગરજીનું જીવન નહોતું જ. જૈન અભ્યાસ બાદ દીક્ષા લીધી હતી. વળી, પીએચ.ડી.ના મિશનની અસર હતી. મનોમન નક્કી કરેલું કે લગ્ન તો | મુનિ યશોદેવસૂરિજીએ એમને બોલાવી કહેલું કે એક ૨૬ ચિત્રલેખા ૧૫ માર્ચ, ૨૦૧૦ www.chitralekha.com Page #2 -------------------------------------------------------------------------- ________________ આપણી આજકાલા પાટ પર બે વક્તા ન રહી શકે. બીજું કંઈ વિચારજો. શ્લોકથી થાય. એમાં કથાનક હોય, દૃષ્ટાંત આવે, જેન દીક્ષા યોગાદિવિધિ. અલ્પશિક્ષિત સાધુ પણ સરળતાથી ભાઈ મહારાજ સારા વક્તા. વળી, આઠ વર્ષ મોટા જ નહીં, જૈનેતરને સમજમાં આવે. પંક્તિઓ-સ્તવન દીક્ષા આપી શકે એવું ઉપયોગી આ પુસ્તક છે. એટલે દીપરત્નસાગરજીએ નવો માર્ગ અપનાવ્યો. પણ ખરાં એટલે સારું ગળું ધરાવતા સાધુ એ ગાઈ શકે. ચોઘડિયાં તથા હોરા-સાચો સમય જાણવાની જ્ઞાનનો માર્ગ. એ કહે છે: ‘જ્ઞાનમાર્ગે ભક્તિ કરવાનો આજે વીસ વર્ષથી એ ગ્રંથનો પ્રત્યક્ષ-પરોક્ષ ઉપયોગ સમયદર્શિકા, જેમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, ૩૬૫ મારો સંકલ્પ અને એના અનુસંધાને પુસ્તક-ગ્રંથો | થાય છે. દિવસના દિવસ-રાત્રિના ચોઘડિયાં આપવામાં આવ્યાં લખવાની યાત્રા શરૂ થઈ.' | દરેક જૈનોનાં ઘરોમાં જૈન પંચાંગ જરૂર હોય, પણ છે. હોરા મુજબ પણ સગવડ છે. મુનિશ્રીએ જોયું કે સંત વ્યાકરણ અભ્યાસ બહુ દીપરત્નસાગરજીએ બનાવેલું પંચાંગ જરા હટકે છે. લોકોપયોગી ઉપરાંત અભ્યાસ માટેય મુશ્કેલ છે, પણ જેનિઝમનો તો એ પાયો છે. પંડિત આ કામ નાનું છે, પણ એનું મહત્ત્વ ઘણું છે. સામાન્ય દીપરત્નસાગરજીએ અદ્ભુત કામ કર્યું છે. આવો જ ઉપલબ્ધ નથી અને હોય તો એ ઉપલબ્ધ કરાવે એવા રીતે પંચાંગમાં તિથિ-વાર-તારીખ હોય, પણ આ એક ગ્રંથ છે: તત્વાર્થ સૂત્ર અભિનવ ટીકા. ૧૭ સમર્થ જૈન સંઘ કેટલા! એટલે એમણે જ વિરાટ કામ પંચાંગમાં રોજના પચખાણનો સમય છે, કામળી પાનાંમાં ૩૪૨ સૂત્ર અને વિવેચન છે, જે જૈનોના હાથમાં લીધું. હેમચંદ્રાચાર્યના પ્રાકૃત-સંસ્કૃત ઓઢવાનો સવાર-સાંજનો કાળ, પોરસી, બે ઘડી... ચારેય ફિરકામાં માન્ય છે, મુનિશ્રી કહે છે: વ્યાકરણને ગુજરાતીમાં લાવવાનું કપરું કામ શરૂ કર્યું. વગેરે. આ પંચાંગની બે અસર થઈ છે. એક તો ઘણાં ‘આ ગ્રંથના પ્રેરણાસ્ત્રોત હતા જામનગરના શંખેશ્વરથી એની શરૂઆત કરેલી એ મુંબઈના સાધુ-સાધ્વીઓ, શ્રાવકો બે ઘડી કરતા થઈ ગયાં અને વજુભાઈ પંડિત. એમણે એક વાર મને કહેલું કે ઘાટકોપરમાં કામ પૂરું થયું. અભિનવ હેમ, લઘુપ્રક્રિયા ઘણા આચાર્યો આ પંચાંગ બેઠેબેઠું બહાર પડાવે છે. વ્યાકરણ નિષ્ણાત તો થયા હવે તત્ત્વ નિષ્ણાત બનો. નામે ચાર ગ્રંથ તૈયાર થયા. કુલ ૧OOO પાનાંનું અભયસાગર મહારાજે તો એવો અભિપ્રાય આપ્યો કે એમ આ પુસ્તક થયું. દેશમાં આ ગ્રંથ નિષ્ફળ ગયો, સાહિત્ય. ગુજરાતીમાં આવું કામ પહેલી વાર થયું. એ આ અદ્વિતીય-વિલક્ષણ પંચાંગ છે. દર વર્ષે ૧OO પ્રત પણ લોસ એન્જલિસની પાઠશાળામાં દર શનિ-રવિ દીપરત્નસાગરજી મહારાજે જૈન ધર્મ વિશે પાયાનાં અનેક પુસ્તકો-ગ્રંથોની રચના કરી છે. કહે છે: ‘કૉલેજમાં અધ્યાપક હતો ને એટલે હાઉ ટુ મોકલી આપશો. એનું વાંચન થાય છે એનો મને સંતોષ છે.’ ટીચ...વાળી વાતનું સંક્રમણ અહીં થયું.' દીપરત્નસાગરજીનું આવું જ એક બીજું પુસ્તક | દીપરત્નસાગરજીની સર્જનયાત્રાનો મુખ્ય પડાવ | આ ગ્રંથોને બહુ પ્રસિદ્ધિ મળી. જયપુર-સંસ્કૃત છે, બાર વ્રત પુસ્તિકા. એ કહે છે કે અહીં રજૂઆત છે, જૈન આગમ પરનાં એમનાં ૨૫૦ પુસ્તક. અકાદમી દ્વારા એ સમયે શ્રેષ્ઠ પુસ્તક તરીકે એ જરા જુદી છે. દરેક વ્રતની સમજ, પેટા નિયમ છે. આગમસૂત્ર મુળ એ અર્ધમાગધીમાં લખાયેલો ગ્રંથ છે. નામાંકિત થયું. પિંગળશી ગઢવીએ એ માટે સાથે કસોટીપત્ર આપ્યું છે અને શ્રાવક વ્રત લેતો થાય | જેમાં ૪૮ પુસ્તક છે. આગમસૂત્ર હિંદીનાં ૪૬ પુસ્તક, મુનિશ્રીને આગ્રહ કર્યો હતો. શ્રેષ્ઠ પુસ્તકને આ એટલે જયણા (છૂટનું ખાનું) ઘણી આપવામાં આવી આગમસૂત્ર પટિક-૪૭, આગમ વિષય દર્શનમાં ૪૫ અકાદમી દ્વારા રૂપિયા એક લાખનો પુરસ્કાર આપવામાં છે. ઘર-દુકાન-ઑફિસ કે પરિવાર દરેકમાં સુગમતા આગમની માત્ર ઈન્ડેક્સ આપેલી છે. આગમ શબ્દ અને આવે છે, પણ દીપરત્નસાગરજીને એ ન મળ્યો. પુસ્તક રહે એ રીતે વ્રત લઈ શકાય. મજાની વાત તો એ છે કે આગમ નામ કોશમાં ૪૭,00 શબ્દો અર્ધમાગધીલાયક નહોતું એમ નહીં, પણ નિર્ણાયકોમાંના એકે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુંદરલાલ પટવાએ સંસ્કૃત-ગુજરાતીમાં આપ્યા છે અને ૪૫ આગમનાં કહ્યું: આ તો સાધુ છે. એમને પુરસ્કારની શી જરૂર? બાર પૈકી નવ વ્રત આ પુસ્તિકાના કારણે લીધાં હતાં. | કથાપાત્રોની પૂરી માહિતી છે. આગમ કથાનુયોગ છે જો કે દીપરત્નસાગરજીનેય એવી અપેક્ષા નહોતી. - કુંદન માલા નામનું પુસ્તક પ્રથમ-દ્વિતીયા સંસ્કૃત ભાગમાં છે. આગમસૂત્ર ગુજરાતી ૪૭ ભાગમાં છે અને એમણે તો અનન્ય ગ્રંથો જ બનાવ્યા છે. એ માટે તો | છે તો ચૈત્યવંદન માળામાં ૭૯ ચૈત્યવંદનનો સંગ્રહ થોડા સમય પહેલાં થાનગઢમાં જેનો વિમોચન સમારોહ એવૉર્ડ ઓછા પડે. છે. એમાં ત્રણ વિભાગ છે. અનેક જૈન પુસ્તક ભંડારો થયો એ આગમસૂત્ર ટિકમ્ ૪૪ ગ્રંથોમાં છે. | જૈન શ્રાવકોનાં ૩૬ કર્તવ્યનો ગ્રંથ એમણે લખ્યો | ફેંદીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. સમાધિ - પોટરી ઉદ્યોગ, તરણેતરનો મેળો અને શાહબુદ્દીન છે: અભિનવ ઉપદેશ પ્રસાદ. ત્રણ વૉલ્યુમ છે. ૧OO | મરણપ્રાપ્તિ માટે સમાધિ મરણ નામનું પુસ્તક જૈન જ રાઠોડ માટે જાણીતું થાનગઢ આ સમારોહના કારણે કરતાં વધુ વિષયને આવરી લેવામાં આવ્યા છે. મુનિશ્રી | નહીં, જૈનેતરોને ઉપયોગી થાય એવું છે. જૈન | અન્ય રીતે ઐતિહાસિક બન્યું. સ્થાનિક જૈન સોશિયલ કહે છે કે સાધુ-સાધ્વીઓને સુગમતા રહે અને પ્રતિક્રમણ અભિનવ ટીકા ૧૨0 પાનાંનો ગ્રંથ છે. ગ્રુપે આયોજન કર્યું. ૪૪ પુસ્તકની શોભાયાત્રા નીકળી શ્રાવકોને વિસ્તારથી સમજણ મળી રહે એ માટે એનું આગમિક ટીકાના આધારે વિવેચન છે. નવપદ શ્રીપાલ, અને દીપરત્નસાગરજીના બધા ગુરુજનો (અધ્યાપકો) ફોરમેટ-ગોઠવણ એવું રાખ્યું કે દરેક વ્યાખ્યાન દસ સિદ્ધાચલનો સાથી પણ એમના નોંધપાત્ર ગ્રંથ છે. હાજર રહ્યા. ગુજરાતીમાં આગમ ક્યારેય ઉપલબ્ધ પાનાંનું, એવાં ૧૦૮ વ્યાખ્યાન. દરેકની શરૂઆત દીક્ષા કેમ આપવી એની વિધિનું પુસ્તક એમણે લખ્યું, નહોતા એ વિરાટ કામ મુનિશ્રીએ પાર પાડ્યું, જેમાં ૨૮ ચિત્રલેખા ૧૫ માર્ચ, ૨૦૧૦ www.chitralekha.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અગરબા આપણી આજ8ાલ ! મહાવીરે પ્રબોધેલી વાણી છે. ઉપરાંત, સાધુ-સાધ્વી પ્રચાર-પ્રસારમાં કાચા છે. આવા ગ્રંથો વેચાવા ને અને શ્રાવકોને માર્ગદર્શન છે. વંચાવા જોઈએ. જૈન સંસ્થાઓ, પુસ્તકાલયો, | મુનિશ્રી કહે છે: “દીક્ષા લીધાના બીજા વર્ષે | યુનિવર્સિટીઓ માટે આ પુસ્તકો મહામૂલાં ગણાય અને દોલતસાગરસૂરિજીને હું નિહાળતો. તામ્રપત્ર પર આગમનાં ભાષાંતર-ભાવાર્થનું કામ પાછળનો હેતુ પણ આગમ મૂકવાના અને એની તપાસણી થતી. મને ત્યારે એ જ છે. જ થયેલું કે મારે આથીય સારું કરવું છે. દીક્ષા પૂર્વે મુનિશ્રી કહે છે: “સંસ્કૃત-પ્રાકૃતની સમજનો પીએચ.ડી. કાર્ય વખતે તાદાભ્ય તો સધાયું’તું જ, આ અભાવ છે, વાસ્તવિક અભ્યાસની લગન ઓછી થઈ ગ્રંથો માટે મેં જબરદસ્ત પરિશ્રમ કર્યો છે. | રહી છે અને કેવળ ભાષાના જ્ઞાનના અભાવના કારણે પ્રાકૃત-સંસ્કૃત ભાષા અને એનું ભાષાંતર... સાધુ, સાધ્વી કે પછી શ્રાવકો શાસ્ત્રજ્ઞાનથી વંચિત ન ચાર-સાડા ચાર વર્ષ સુધી કામ ચાલ્યું. એકલા હાથે આ રહે એટલે મેં આ કામ હાથ ધર્યું. પરિવર્તિત ભાષા કામ કર્યું છે. સાથે સાધુપણું સાચવ્યું છે. ભૌતિક દ્વારા મહાવીર માર્ગનું સિંચન ચાલુ છે એ ભાવના. સગવડોના અભાવ વચ્ચે કામ થયું, પણ સાચું કહું તો ! | આ કાર્યથી મને પ્રચંડ સંતોષ છે. જિનેશ્વરની આ કામ કોઈએ મારી પાસે કરાવ્યું. એક આગમનું કામ | જ્ઞાનભક્તિનો જે આનંદ છે એનું મૂલ્ય ન આંકી પૂરું થાય અને થાક-શ્રમના કારણે ઊંધી જતો, પણ શકાય. અને વાત જો જૉબ સેટિસફેક્શનની કરતા હો મને કોઈ ઢંઢોળતું. જાણે દિવ્ય પ્રેરણા મળતી. એ શું તો એ નથી, કારણ કે મારું આ કાર્ય હજુ અભ્યાસ હતું એ રહસ્ય જ રહ્યું, પરંતુ દિવ્ય પ્રેરણાથી કામ થયું. સુધી પહોંચવું બાકી છે.” અહીં હું તો જાણે માધ્યમ. છેલ્લા 33 દિવસની વાત જો કે સાવ એવુંય નથી. દીપરત્નસાગરજીના કરું તો નવકારશી થાય એ પછી કંઈ નહીં. સવારથી | આગમ સૂતાણી પટિકમ્ (હિંદી) ગ્રંથ વિશ્વના 14 મોડી રાત સુધી એક જ કામ. ગુપ્ત વાસમાં રહ્યો હોઉં | દેશમાં ગયો છે. જપાનમાં બુદ્ધ લામાઓનાં દસ એવી સ્થિતિ છતાં રોજના 12-14 કલાક કામ કર્યું. કેન્દ્રમાંથી આ ગ્રંથ જર્મનીમાં ચાર જગ્યાએ ગયો છે. અરે! કરોડરજ્જુના છ મણકા ઘસાઈ ગયા, પણ મને અમેરિકાની પ્રાત યુનિવર્સિટીમાં આ ગ્રંથ DVD રૂપે મોકલ્યો છે અને રેફરન્સ તરીકે ઉપયોગ થાય છે. એમ આગમન તો વજસેન વિજયજી મહારાજે પ્રશંસા કરતાં કહ્યું છેઃ ‘આવા ગ્રંથો આપી તમે જૈન શાસનની મહામૂલી સેવા કરી છે.' જો કે દીપરત્નસાગરજીની સર્જનયાત્રા અહીં અટકવાની નથી. એમણે ટાઈમટેબલ બનાવી રાખ્યું છે. પ્લાનિંગથી એ આગળ વધે છે. જેનિઝમમાં એમણે પીએચ.ડી. કર્યું એ વ્યાવસાયિક સફળતાનો ભાગ હતો, પણ એમાંથી એમને સત્ય લાગ્યું. જીવનની સફળતાનો મહારાજ સાટુંબે આરામસૂત્રનો એકદમ સરળ માર્ગ મળ્યો. એસએસસીના વૅકેશનમાં એમણે ભાષામાં સટીક અનુવાદ પણ કર્યો છે. આઈટીઆઈમાં રેડિયો ટેક્નોલૉજીમાં ડિપ્લોમા કર્યો. એટલું જ નહીં, રેડિયો બનાવ્યા, વેચ્યા પણ ખરા મોરારજી ચિકિત્સા (શિવાંબુ) કામ આવી. ત્યારે આર્થિક જરૂરિયાતનો સમય હતો, પણ હવે મુનિશ્રી સર્જનયાત્રાના અનુભવને યાદ કરતાં કહે આત્મકલ્યાણની જરૂરિયાત છે. છેઃ ‘પ્રચંડ થાક લાગતો, પણ પદ્માવતી માતાની પાંચ એ કહે છે કે જૈન પરિભાષા કોશ તૈયાર કરવો માળા ગણું કે રિ-ચાર્જ થઈ જાઉં. કેટલાક ચમત્કારિક છે. એક એક શબ્દની વ્યાખ્યા કરવી છે. વેબસ્ટર જેવું અનુભવો થયા. એક વેળા જીત કલ્પસૂત્રનો અનુવાદ કામ કરવું છે. એ ઉપરાંત, આગમ વિષયનો ચાલતો'તો. એકે અક્ષર સમજાય નહીં. આખી રાત એન્સાઈક્લોપીડિયા બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. જાપ કર્યા અને બીજા દિવસે આઠ કલાકમાં 103 સાચી વાત તો એ છે કે મુનિશ્રી ખુદ જેનિઝમના શ્લોકોનું ભાષાંતર લખાઈ ગયું. છેલ્લાં દસ પુસ્તક તો | હાલતા-ચાલતા એન્સાઈક્લોપીડિયા બની ગયા છે. બહુ ઝડપથી લખાયાં. સંરક્ત-પ્રાકૃત વંચાય અને સાથે શ્લોકને લોકો સુધી પહોંચાડવાની એમની ગુજરાતીમાં ભાષાંતર થતું જાય. કોઈની સહાય વિના સર્જનયાત્રાનો અંતિમ પડાવ તો મોક્ષપ્રાપ્તિ જ છે. આ કામ શક્ય નથી. મેં મારી બુદ્ધિને સમર્પિત કરી છે. | રત્ન રૂપી ગ્રંથો આપી જૈન સાગરને એમણે પ્રકાશિત મંત્રબળની સહાય અને પ્રેરણાથી જ કામ પૂરું થયું.’ કર્યો છે, દીપાવ્યો છે અને એ માટે જૈન ધર્મ, સાધુગણ, આ ગ્રંથની કિંમત રૂપિયા 10,000 છે અને શ્રાવકો દીપરત્નસાગરજીના આભારી હેવાના. સાધુ-સાધ્વીઓમાં એની ડિમાન્ડ છે. જો કે મુનિશ્રી | આ તસવીરોઃ જયવંત પુરોહિત 30 ચિત્રલેખા | 15 માર્ચ, 2010