Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 47
________________ કલમનાં નખરાં. * ૨૯૭ છે, કારણ કે સત્ય એ એક એવે પ્રકાશિત દિપક છે કે જે એક દિશાએ અંધકાર રાખી બીજી દિશાઓ અજવાળી શક્યું નથી. સ્વપરના ભેદ સિવાય સર્વના સભ્યને સત્ય તરીકે પીછાણે ન્યાય આપે છે. આજે અસંખ્ય ઉપાસક ઉપાસક વચ્ચેના ઝઘડાઓ જોવાય છે, એનું મુખ્ય કારણ એ છે કે ઉપાસક પિોતાના માર્ગને પણ સત્ય રીતે જાણતો નથી હેતે, જે જાણતા હોય તે સ્વભાવિક નિયમાનુસાર પિતાને જાણનાર અન્યને કેમ ના જાણી શકે.? (અપૂર્ણ-) કલમનાં નખરાં લે. શ્રીમાન ઉધી પરી. ગજબ કર્યો પ્રચાર અને અજબ છે. સાગરજીના જનકસાગરે આપણું વિસ્તારી લીલા. નરોત્તમવિજયનું કાંડું પકડી ગરમ થઈને “વાહ..ભા...વાહ ખુબ કરી કડીઆ બેલ્યા ત્યાં તો મારામારીની વાતો દેડાવી ચીમન બાપુ એ. ધન્ય બાપલા ધન્ય મૂકી ગુરૂદેવના તે એ રાગી વિયાગી ચીમન બાપુએ ગજબ કર્યો પ્રચાર અને રહ્યા. એટલે બિચારા છએ કેવી કરી અજબ વિસ્તારી લીલા. દેડયા આવ્યા બતલાવી ? પણ કયાં છે કેઈને એમની મહાજન અને થનગનાટ કરતી આવી કદર. તાર ને ટપાલ, માળે કરવા બેસે ત્યારે ન જુએ દિ' રાત, ન જુએ સાચ જુઠ હું, શ્રીકાન્ત ને કડીઓ ખરે ભડ આદમી.” હા ના કરતા એમના સંગાથી જુવાને - પાલીતાણાની તલેટીના લાડુ ગાંઠીઓ ઉપડયા ચેવડે દાડમ ખાવાને રહ્યા, અમે ખાતાં ખાતાં એક વૃદ્ધ જનની આ વાત છે, એટલે કહ્યું કાકા, ચીમનભાઈ અને શ્રી સાંભળી હું તો ચમકી પડે. પણ મારી કાન્ત અત્યારે તે શ્રીમાન, ધીમાન. ચમકથી “રામાયણપુરાણમાં જરાએ બુદ્ધીમાન, વિદ્રવાનમાં ખપે છે. ને ચારીત્રચમક ન પિઠી એ તે ગાજતા હતા શાળી મનાય છે. જનસાગરે થોડો ઘણે એવા ગાજયે ગયા. તે મેથીપાક હું વાક્ય પુરૂ કરે તે પહેલાં કાકા ગુરૂ મહારાજ સંઘરે ખરા? . ચળભળી ઉઠયા, તે વિદ્યા લે રાખ ભાન અને ઓલા શ્રી કાન્ત પણ ભાયડો ન બોલવામાં નવ ગુણ. હું તે રાત દહાડે જબરો કાગને વાઘ કરે. નહિતર એને એમની ભેળે રહું ફરું છું. તે તારા કરતાં ગુરૂમહારાજ સંઘરે ખરા? પડછાયે ન વધુ ઓળખું. મુંબઈના કહે છે કે, જુએ. પણ બાપુ એ તે જબરો ખેલાડી અને એ વૃદ્ધજન જરાક ચોતરફ નજર

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52