Book Title: Jain Dharm Vikas Book 02 Ank 08 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 48
________________ જનધામ વિકાસ ફેરવી અટક્યા. ને પછી રાગણી સાથે હિણપતભર્યું છે. ટપક્યા. હું, શ્રીકાન્ત અને કડીઓ, હળી મળીને કાર્ય કરીએ તે ઉલેચીએ જૈન દરીઓ... વિખ્યાત કામગીરી માટે અભીનંદને ત્યાં તે સંગાથીઓ આવી પડ્યા ને અપાશે ? ચાલતા થયા. વાત અધુરી અટકી પડી રાધનપુરના નગરશેઠ પનાલાલ અરીને પીછાણે અટકી પડી. ભા. જે કેક મનદાસ મસાલીઆએ, એક મહાન દિ ભેળા. ગીતાર્થ આચાર્યદેવ પાસે, સં. ૧૭ પણ ત્યાર પછી, ભા, ભેળા થયા ના “ચાતુરમાસના સમ્ર” નામનું નથી. છતાં તંત્રી આ અધુરી કહાની હકીક્ત, નૈધ, અને ટીકા સાથેનું દળલખવાની મન વચન અને કાયાથી ઈરછા દાર પુસ્તક લખાવી રહ્યાની કે લખો નથી. છતાં ફરમાવે છે. વાંચક! મારી રહ્યાની અફવા અથડાઈ છે. અને મનાય આસા છે કે, આ કઈ વાંચશે નહિ. છે કે રાધનપુરમાં ખાંડ સાકરની લ્હાણીની વાંચે તે વિચારશો નહિ. અને વિચારે માકક, નગરશેઠ કુટુંબની સુપ્રતિષ્ઠાની તે ગુસ્સે આણશો નહિ પ્રતિભા પાડવા આ પુસ્તકની લહાણી કરવામાં આવશે. અને એમની વિખ્યાત ગોચરીની હાલાકી કામગીરી બદલ હિંદભરમાં અભીનંદનની છસો સાધુ સાધ્વી ગણને સમુદાય સભાઓ થશે. અને વિખ્યાત કામગીરીના પાલીતાણામાં ચાતુર્માસ કરશે. આ સમા- મેહેનતાણા બદલ થેલી આપવાની વિચાચાર જાણી કલમ ને ચળ ઉપડી પણું... રણા વહે છે. આ રીતે, નગરશેઠની સુકીર્તી વિજયધ્વજ ઈતિહાસમાં અમર પણ..પણુ દાબી દેવી પડી. પાલીતાણામાં આચાર, વિચારે બનશે. લુટેલૂટાય એટલું; દડે. ડાય અનુષ્ઠાનને ભંગ કરી ને જે હાલાકી એટલું; કુદેકુદાય એટલું; મારે મરાય ગોચરી માટે જોગવવી પડે છે એનું ખાન એટલું; બેલો. બેલાય એટલું કરૂણ છે. દુખદ છે. શરમાવનાર અને ઈતિહાસ કેઈને નહિ ભૂલે. - સાધુ, સાધ્વીગણને વિજ્ઞપ્તિ. ચાતુર્માસને સમય નજદિક આવતું હોવાથી હરએક સાધુ, સાધ્વીગણને અમારી વિરાપ્તિ છે, કે તેઓનું ચાતુર્માસ નક્કી થવાથી ગામ અને ઠેકાણા અમારી ઓફિસે જણાવશે, કે જાહેર જનતાની જાણ માટે તેની નામાવળી અમો અમારા માસિકદ્વારા જાહેર કરી શકીએ. –તંત્રી.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52