________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમસિદ્ધાન્ત અંગેની પ્રશ્નાવલીઓ
- ( લેખક : ડો. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ) દરેક દર્શનને પિતપોતાના સિદ્ધાન્ત હોય આ બંને પ્રશ્નાવલીઓ અનુક્રમે નીચે છે. જૈન દર્શન માટે પણ તેમજ છે. એના મુજબ છે. વિવિધ સિદ્ધાન્તોમાંનો એક તે કર્મ સિદ્ધાન્ત છે. આમ હાઈ કેટલાક જૈન તેમ જ અજૈનો પ્રશ્નાવલી ૧ : હિન્દી પ્રશ્નાવલીને અનુવાદ પણ એ સિદ્ધાન્ત જાણવા ઉત્સુક હોય છે. ૧. એ બંધ કયાં કયાં કારણોથી થાય છે ? * તેઓ જાતજાતના પ્રશ્નો પૂછે છે. આમ પ્રશ્નોની ૨. આત્માની સાથે કમનો બંધ કેવી પરંપરા સર્જાય છે. કર્મસિદ્ધાન્તના લેખકને
રીતે થાય છે? પણ પિતાના ગ્રંથમાં કમસિદ્ધાન્તના નિરૂપ
૩. કયા કારણથી કમ માં કઈ જાતની ગુર્થે અમુક અમુક પ્રશ્નના ઉત્તરો આપવાના
શક્તિ ઉત્પન્ન થાય છે ? હોય છે. આ પરિસ્થિતિમાં કમસિદ્ધાન્તને અંગે કેટલીક પ્રશ્નાવલીઓ ઉદભવી છે. અહીં ૪. કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ હું આવી ત્રણની નેધ લઉં છું. આ પૈકી કેટલી
જ છે. કેટલી છે ? એક મેં કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના ૫. સંસારી આમાની સાથે લાગેલું કમ મારા પુસ્તકમાં પૃ. ૧૭૧-૧૭૪માં આપી કયાં સુધી અનુભવ કરાવવા અસમર્થ છે? છે. એ દ્વારા મેં ૪૧ પ્રશ્નો રજૂ કર્યા છે. આ ૬. વિપાકનો નિયત સમય બદલી શકાય પૂર્વે બે મહત્વની પ્રશ્નાવલીઓ યેનઈ છે. કે કેમ ? પહેલી પ્રશ્નાવલી કર્મવિપાક અર્થાત્ કર્મગ્રન્થ
૭. જો બદલી શકાય એમ હોય તો એ (પ્રથમ ભાગ)ની હિન્દી પ્રસ્તાવના (પૃ.
માટે સંસારી આમાનો કઈ જાતને પરિણામ ૩૭-૩૮)માં પં. સુખલાલ સંઘવીએ આપી
આવશ્યક છે ? છે. આ પુસ્તક આજે અપ્રાપ્ય નહિ તો પ્રાપ્ય છે એટલે એ હિન્દી લખાણુને હું ગુજરાતી
૮. એક જાતનું કમ અન્ય કર્મરૂપ કયારે અનુવાદ લેખમાં સાભાર આપું છું.
બની શકે ? બીજી પ્રશ્નાવલી પંચસંગ્રહ( દ્વિતીય
૯. કર્મની તીવ્ર કે મંદ શક્તિ કેવી રીતે ખંડ)ના વિદ્વદુવલ્લભ મુનિશ્રી પ્રવિજયજીએ બદલી શકાય છે ? લખેલા આમુખ(પૃ. ૨)માં છે. આ પુસ્તક
૧૦. આગળ ઉપર ઉદયમાં આવનાર કર્મ પણ આજે સહેલાઈથી મળતું નથી. એટલે એ પહેલાં જ ક્યારે અને કેમ ભેગવી શકાય? એ પ્રશ્નાવલી હું અહીં ઉદ્ધત કરું છું. એ ૧૧. કમ ગમે એટલું બળવાન હોય તો માટે હું એમના જક મહાશયનું ઋણ પણ એનો વિપાક શુદ્ધ આત્મિક પરિણામોથી સ્વીકારું છું. ' કેવી રીતે રોકાય?
' ', ૧. આ પુસ્તકના પૃ. ૧૧૯માં મેં એક પ્રશ્ના- ૧૨. કોઈ કઈ વાર સંસારી આત્મા અનેક વલીને ઉલેખ કર્યો છે. એમાં ૧૫ પ્રશ્નોને સ્થાન પ્રયત્ન કરે છતાં પણ કમને વિપાક ભેગા અપાયું છે.
વાયા વિના શું છૂટતે નથી ?
For Private And Personal Use Only