Book Title: Jain Dharm Prakash 1966 Pustak 082 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) જૈન ધર્મ પ્રકાશ | [ આ જાગૃત અવસ્થામાં આવવા એ જે ઉછાળા છે (૧) મંત્રની અર્થ સાથે જપ કરવાની મારે છે તે જ વૃત્તિઓ છે. વૃત્તિઓના વમળથી રીત ( ૨ ) મૂર્તિ સાથે એકતા સાધીને જપ કંટાળેલા અને ત્રાસેલે માનવ સાચો આનંદ કરવાની રીત. શૈધવા યત્ન કરે છે. જપ આ સાચા આનંદને જપ એટલે અમુક મંત્રનું બાલવું; શોધવામાં મદદ કરે છે આ વૃત્તિઓને ઉર્ધ્વ જપ માટેથી બોલવાથી મનુષ્યના શરીરમાં ગામી બનાવવી એ કાંઈ સહેલું કાર્ય નથી રહેલા પ્રાણશરીર, મનેમ શરીર અને કારણકે જ્યાં સુધી માનવને અહ વિકસિત સૂક્ષ્મશરીર પર તેના આંદોલનની અસર અને શુદ્ધ થયો નથી ત્યાંસુધી વૃત્તિઓની થાય છે. 9 બાલતાં-૩ અક્ષરે શ્વાસ લે શુદ્ધિના કાર્યમાં અંતરાય રહે છે. જ૫ અને અને ન બેલતાં શ્વાસ બહાર કાઢવા રોડHવિકસિત અને શુદ્ધ થવાનાં કાર્યમાં મદદ ૉ અક્ષર બોલતાં ધાસ લે અને આ " બોલતાં શ્વાસ બહાર કાઢ. અજાગૃત મને શરૂઆતમાં વૃત્તિઓ માર- જપને રટણ કરવાથી જપની શક્તિ ઉત્પન્ન ફત જાગૃત અવસ્થામાં પ્રગટ થાય છે તે વખતે થાય છે. સામાન્ય ભરમને ખૂબ ઘૂંટવાથી તેને તપાસવાની શક્તિ મનુષ્યમાં રહેતી નથી. અસરકારક બને છે. હોમિઓપેથીમાં દવાને ખૂબ ઘણીવાર મનની વૃત્તિઓ મનુષ્યને ખેંચી ઘૂંટી ઘૂંટીને ભારે શક્તિશાળી બનાવવ'માં જાય પછી ખબર પડે છે કે તે અમક વૃત્તિમાં આંવે છે ખોરાકને સારી રીતે ચાવવાથી પ્રેરક સપડાયે'છે પણ વૃત્તિ ઉત્પન્ન થાય કે તરત ગળે લાગે છે અને પચી જાય છે. જપ પણ જ તે લક્ષમાં આવી જાય તો તેને સમાગે આંતરિક જીવનને ખેરાક છે, જપને ગણવાથી વાળી શકાય. આ કાર્ય કરવામાં જપ ઉપયોગી આત્મામાં સ્થિર થવાય છે તેથી મને એકામ છે. કારણ કે જપને લીધે ચેતન્ય (આત્મા)ને અને શાંત થાય છે. જાગૃતિ અંશ (વિવેક) મનુષ્યમાં ધીમે ધીમે વધે છે. બાહા વિશ્વ જ્યારે મનુષ્ય રાત્રિએ તારાથી સુશોભિત તરફ જવું તે આકાશ તરફ નજર નાંખે છે, અનંત સાગરના વૃત્તિઓનું કુદરતી વલણ છે; કારણકે વૃત્તિ વિષયેથી સ તેષાય છે એવા મન પર સંસ્કાર પાણી પર નજર નાંખે છે, દૂરના બરફથી છવાયેલ પર્વતની શ્રેણી પર નજર નાંખે છે. હોય છે. ધનિક માણસ ખરેખર ભિખારી છે અથવા સાટુ વનરાજી તરફ નજર નાંખે છે કારણકે તે વૃત્તિઓને ગુલામ છે અને તે ત્યારે મન શાંત થાય છે. તેવી રીતે જ૫ જે વૃત્તિઓ બાહ્ય વિષયે પર 'સંતોષ માટે ફાંફા ચૈતન્ય ( આમાના) અનંત સ્વરૂપ પર મારે છે પણ સંત અકિચન હોવા છતાં મસ્ત કેન્દ્રિત કરવામાં આવે તે મનને વિષયમાંથી હોય છે કારણકે વૃત્તિઓના સ તાપનું કારણ શિથીલ ( શાંત) કરવું સહેલું બને છે. બહાર નથી પણ અંદર છે એમ સંતે માને છે. - જપથી અહંભાવને સ્થાને ૩ ભાવ ઉપન્ન જપથી આત્મામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કરવાનું છે. સંકુચિત અછું કારની જગ્યાએ શ્રદ્ધાથી આંતરિક જાગૃતિ અને એકાગ્રતા વગેરે વિશ્વવ્યાપક ચેતના સ્થાપવાની છે. માણસને વધે છે અને પછી આત્મ સૂઝ (પ્રજ્ઞા) ઉત્પન્ન માટે એક જ પગલું ભરવાનું બાકી છે પણ થાય છે. આ પગલું વિરાટનું પગલું છે. જપમાં એવી જપમાં સામાન્ય બે રીતનો ઉપયોગ થાય શક્તિ છે કે જે વામનને વિરાટ બનાવે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16