Book Title: Jain Dharm Prakash 1957 Pustak 073 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક t u ૭ ૮ ૯ : there '; ••• • 11 ક 2 9 se's on - - - ક બ હ : - શ્રી ઝાલચંદ રાચંદ ‘ રહિત્યચંદ્ર પિતા મલપણુ ગુમાવી ઉછુ ખલ થવું થાય છે, ઉદ્ધતામાં જે ફાડવા - મૃ૨ ની ઉછાંછળ થઈ છે. તે છેલ્લી નાખવું અને કાંઈક સરી પડે છે અને તેના ઉડવા રા ! ! ! ! ! ! મટિત ફાર કરી નાખવું સવભાવ સામાન્ય અંત:કર' ઉપર પડયા વગર રહેતા નથીપરિણામે રીતે ઘટ્ટા સાણામાં હવા માં આવે છે, માટે સામે જવાબ પણ ઉતાદને જ મળે છે અને વિવેકપૂર્વ ફ બેલિવું અને નમ્રતા ધારણ કરવી એ એની પરંપરા વધતા અનેક નેતન કટુતાને જન્મ ગુરુ માન આપવામાં અાવે છે. અને જ્ઞાનીઓ મળી છે. અને પરિણામે અનેક રીતે સજા રૂપ એ વસ્તુને પૂર્ણ રીતે અનુભવમાં ઉતારીને જ ઉપદેરા થાય છે. મનુ છે કે, દેવ અને દાનવ થાય કરે છે કે, નમ્રતા ગુણ અત્યંત જરૂર છે. છે. નમ્રતામાં એક એવી અનુપમ (દુઈ અસર મનુષ્યમાં રહેલા અહંભાવને જરા પણ દુભવવામાં ઉપજાવવાની તાકાત હોય છે કે, સંઘર્ષના અનેક આવે છે ત્યારે સ્વાભાવિક રીતે જ સંધર્ષ ઉપન્ન વાદળાંએ પિતાની મેળે વિખરાઈ જાય છે. થાય છે, માટે જ સંઘર્ષ ટાળવા માટે અને શાંતિ જગતમાં જે ઠેસ, ઈર્ષા, અદેખાઈ', અવિશ્વાસ જાળવવા માટે નમ્રતા એ અત્યંત ઉપયેગી ગુણ છે. જેવા દાનવીય ગુણો જોવામાં આવે છે તેનું મૂળ આપણાથી નાની ઉમરનાને પણ આ પણે તુ નમ્રતાના અભાવમાં જ સમાયેલું છે. વિરાધીઓ ભાવે. હકારાથી નહી બેલાવતા બહુમાનપૂર્વક પરસ્પરને મળે અને સાચા અંત:કરણના નમ્રભાવે બેલાવીએ તો તેનું પરિણામ છ આવે છે. સામો પરસ્પરને ઓળખવા શીખે તે પોતે કયાં ભૂલે છે એ માણસ મનમાં પ્રસન્ન થાય છે અને આપણી સાથે જાણુવામાં આવે અને સ્વાભાવિક રીતે કટુતા જતી સરળભાવે બેલવા માંડે છે. આપણા માટે અણગમો રહે અને સંઘર્ષને અંત આવી જાય. કારણું નમ્રતા ધરાવતા માણસ સાથે પણું જે આપણે આદરપૂર્વક એવી વસ્તુ અગર ભાવના છે કે, ગમે તેવા દુર વાત કરીએ તે સામા માણસના મનમાંથી અડધી માણસને પણ તે સરળ કરી દે છે. નમન જો એવી કટુતા નષ્ટ થઈ જાય છે અને આ પણ નમ્રતાની વસ્તુ છે તે આ પણે તેને આદર કરવામાં શા માટે અને સરળતાની જાદુઈ અસર થઈ જાય છે. જ્યારે વિલંબ કરવે જોઈએ? સરલ અને મધુર બેસવાની અસર આવી સારી થતી હોય ત્યારે કડવી અને ઉદ્ધત વાણી ઉચ્ચવાની ઝાડ જ્યારે ફળેથી સમૃદ્ધ થાય છે, ખૂબ ફળે જરૂર શું છે? તેની ઉપર લદાય છે ત્યારે તે છેક નમી પડે છે. આપણે આપણા મિત્રને પણ કારેથી લાવીએ ફળ વિનાની અવસ્થામાં તે ઉદ્ધત હોય છે પણ ફળે તે તેને પણ એ બલવાથી સમાધાન થતું નથી. આવ્યા પછી તે વિનમ્રભાવે નાચે નમી જાય છે. તેની જગ્યાએ જે આદરપૂર્વક મિષ્ટ ભાષણ કરીએ તો તેમજ ફકત શોભાના બાવલાની પેઠે આકાશમાં ખૂબ આપણા મનને પણ સમાધાનને અનુભવ મળે છે. ઊંચે સ્થાને ધોળું રૂપ ધારણુ કરી મેળે દોડતા હોય અને સામાના મનને આનંદ મળવાથી આ પણ છે, ત્યારે તે શુષ્ક જ હોય છે પણ જ્યારે તેમનામાં મનને પણ દિગુણિત આનંદ થાય છે. એટલે વિનમ્ર જલની સમૃદ્ધિ જામે છે ત્યારે તેઓ સ્પામ રંગના ભાવમાં સાચું સમાધાન મળે છે એ સ્પષ્ટ સિદ્ધ વાઘા પહેરી પૃથ્વીને ભેટી તેને શાંત અને સમૃદ્ધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20