________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિહેર–પાલીતાણું રેલવે. જય તીર્થની યાત્રાને લાભ લેવા ઈચ્છનારને માટે આ બહુ સારી થઈ છે. એ નિ હાલમાં શિહેરથી સવારના ૭–૩પ (ટી. ટા.) ઉપડશે લીતાણાથી સાંજના બરાબર 6-0 (સ્ટ. ટા.) ઉપડશે. આમ થવાથી અમ| તરફથી રોજની ફાસ્ટ ટ્રેનમાં આવનારને અને રાત્રિની મીકસમાં જનારને લાં થઈ પડશો. તેમજ જે દિવસે પાલીતાણા પહોંચશે તે દિવસે પણ યાત્રા છે. ભવ્ય જીવોએ અવશ્ય આ તીર્થની યાત્રાનો લાભ લે. નવું પાનસર સ્ટેશન ખાવ્યું છે. હાલ મેરાણુ અને અમદાવાદ વચ્ચે આવેલા પાનસર ગામે શ્રી મહાવીર તે અપૂર્વ બિબ નીકળ્યા છે તેની યાત્રાને લાભ લેવા માટે સંખ્યાબંધ હિં જાય છે. તે ગામનું સ્ટેશન ગામી એક ગાઉ લગભગ હૃર હતું તેથી તે અગવડ પડતી હતી તે અગવડ દૂર થવા માટે હાલમાં ગામથી તદન નજીટેશન ખોલવામાં આવ્યું છે. યાત્રા અવશ્ય કરવા લાયક છે. મુદત વધારી છે. કાયા માં જાહેર કરેલા માંસાહારી થતી હાનિ ને વનસ્પતિના ખેરાકથી લાંભવાળા જેને માટે એક માસની મુદત વધારવામાં આવી છે. જેથી પેષ આવેલા છે સ્વિકારવામાં આવશે. િએવા પુરતાની પહોંચ તથા તે સંબંધી વિવેરાન આવતા અંકમાં તેમજ અવકારો આપવામાં આવશે. નવા મેમ્બરોના નામ. દશી નારદ ઓશવજી. ભાવનગર. લાઈફમેમ્બર. ર દેશી ચુનીલાલ ગેવિંદજી. ધોળેરા. પહેલા વર્ગના મેમ્બર. 3 પરી માલાલ હિમચંદ, ,, અધિ. દા મ શવા. ર૭ જઍ. , 5 શા. હાલ દ હીરાચંદ, માલેગામ. :) - અત્યંત ખેદકારક સમાચાર, સંઘવી પિપટલાલ નેમચંદનું અકાળ પંચવ, કાર્તિક સુદ 4 ની રાત્રિએ ઉપર જણાવેલા ગૃહસ્થ લેગના અતિદુર્ણ વ્યાધિના ડગ થઈ પડ્યા છે. એઓ કાયમના અભ્યાસી, ધમિg, સરલ અને બુદ્ધિશાળી તા -- 35 વર્ષની લgવયમાં મૃત્યુવશ થવાથી સભાએ એક ઉતમ 6 લે છે. એમના વડીલ બંધુ દામોદરદાસને તેમજ તેમના કુ. gii દિલસોજી આપવા સાથે ધર્મકાર્ય તરફ વિશેષ પ્રવૃત્તિ કરવા છે કારણભૂત શોક ન કરવા સૂચવીએ છીએ. For Private And Personal Use Only