Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ધર્મ પ્રકાશ, સરતખંડની આ ભારતી વિદ્યા આપણને ખાસ વારસામાં મળેલી કિંમતી પંછ છે. માટે ભાષાંતર રૂપે તથા સ્વતંત્ર લેખ દ્વારા તેની પ્રસિદ્ધિ ભાષાસાહિત્યને ચઢતી કરનારી છે, એમ હું માનું છું.” એક રાજદ્વારી સ્ત્રી જાતિના મુખમાંથી આવા શબ્દો નીકળે તે ખરેખર પ્રશસનીય છે. અન્ય સ્ત્રીવર્ગે તેનું અનુકરણ કરવા ગ્ય છે. પરિષદના પ્રમુખ દી. બા. અંબાલાલભાઇનું ભાષણ પણ વાંચવા લાયક છે, તેની અંદર બહુ વ્યવહારૂ મુદ્દાઓ સમાવેલા છે. આ પરિષદની અંદર ત્રણ દિવસમાં કુલ ૪૪ લેખ વાંચવામાં આવ્યા છે, તેની અંદર ત્રણ લેખો કેરેન લેખકના વંચાયા છે—૧ રા. ૨પિપટલાલ કેવળચંદ શાહ, જેને ગુજરાતી સાહિત્ય ૨ . રા. મનસુખલાલ કિરતચંદ મહેતા. જેનું સાહિત્ય કે રા, રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, | ગુજરાતી ભાષાને જન્મ જેનીએાથી હોવા સંભવ છે? આ ત્રણ લેખકે પૈકી પ્રથમના લેખકે પિતાને લેખ મોટે ભાગે જાતે જ વડ્યો હતો, પરંતુ તે છપાવેલ ન હોવાથી તે સંબંધી અત્ર કાંઈ લખી શકતા નથી, તે પણ તેમણે શ્રોતાજને ઉપર જૈન સાહિત્યના સંબંધમાં સારી અસર કરી હતી. છા લેખકે પણ પિતાને લેખ જાતે વાંચ્યું હતું. પરંતુ લેખ ઘણે મોટો અને વખત ઘણે ટુંકે તેથી તેમાંથી બહુજ અ૫ ભાગ વાંચી શકાયું હતું. આ લેખકે પિતાના લેખમાં કરેલા પ્રયાસ બહુ રતુતિપાત્ર છે, તેમને આ લેખ સાવંત વાંચી જવાની દરેક જૈન બંધને ભલામણ કરવામાં આવે છે. બીજા લેખના લેખક પોતે જાતે હાજર થઈ શક્યા નહોતા. તેથી તેમને લેખ વજન કેન્ફરન્સ તરફથી આવેલ શાસ્ત્રી તુકારામે વાંચવા લીધે હતે; પરંતુ તેમને કંડ બરાબર ન ચાલવા વિગેરે કારણથી તે બહુ અલ્પજ વચા તેમજ સંભળાય હતા. આ લેખ આ વંચાવાની ખાસ આવશ્યકતા હતી. કારણકે એમના લેખના રાળામાં જે શબ્દો છે તેને અંગે ગુજરાતી પત્રના ચપથી વિગેરેએ જે ગેર મજુતી ઈરાદા પૂર્વક ફેલાવી દીધી છે તે ઘણે ભાગે દૂર થઈ જત. સદરહુ ચર્ચા પછી કહેવા માગે છે તેમ છે. રા. મનસુખભાઈ પિતે કહેતાજ નથી કે “ગુજરાતી ના અમે બનાવી છે, એઓ પિતાના લેખની અંદર “ગુજરાતી ભાષાને જન્મ એથી એટલે શું? ” એ મથાળા ની પણ લે છે કે-- For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32