Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 07 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kallassagarsuri Gyann Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनधर्म भकाश. JAINA BILARMA PRAKASH1.4. ( જે દાહ, જીતરમ રાનાયક, માનકર પ્રતિમાસ; રસિકને રામ છે, વાંગી વિકાસ તે છે. ? • • પુસ્તક ૧૩ મું. શક ૧૮૧૮ આ શદિ ૧૫ સંવત ૧૯પ૩ અંક 9 મા माहरुपी कारीगर. શાલ વિક્રીડિત વૃત્ત. જેમાં દુઃખ પરંપરા પ્રગટ છે જ્યાં નિત્ય પીડા પડે, આધિ, વ્યાધિ ઉપાધિ નિત્ય વધતી ક કરી જ્યાં નડે; તેવા આ ભવ વાસમાં સુખ ગણું આનંદ સર્વ ધરે, શી આવી રચના કરી જગતમાં આ મેહ કારીગરે ૧ જે નારી રૂધિરારિથ માંસ અરુણિ અંગે ઉપાંગે ભરી; માયા માન મટે સદાય મનમાં જે ગર્વ રાખે ધરી; તે મારી રસરંગદા મન ગણી કામી ચિતે ધરે, શી આવી રચના કરી જગનમાં આ મેલ કારીગરે. . ૨. પાળી પ્રેમથી પુત્રને પ્રતિદિને હવે ઉછેર્યો અનિ, રંગે લાડ લડાવી રસધી નિત્યે વધારી તિ; પામી પાવન તે નિરરકૃનિ કરે માતા પિતાની અરે, શી આપી રચના કરી તેમાં આ મત કરીગર - અપૂણ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10