________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kallassagarsuri Gyann
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनधर्म भकाश.
JAINA BILARMA PRAKASH1.4.
(
જે
દાહ, જીતરમ રાનાયક, માનકર પ્રતિમાસ; રસિકને રામ છે, વાંગી વિકાસ
તે
છે.
?
•
•
પુસ્તક ૧૩ મું. શક ૧૮૧૮ આ
શદિ ૧૫ સંવત ૧૯પ૩ અંક 9 મા
माहरुपी कारीगर.
શાલ વિક્રીડિત વૃત્ત. જેમાં દુઃખ પરંપરા પ્રગટ છે જ્યાં નિત્ય પીડા પડે, આધિ, વ્યાધિ ઉપાધિ નિત્ય વધતી ક કરી જ્યાં નડે; તેવા આ ભવ વાસમાં સુખ ગણું આનંદ સર્વ ધરે, શી આવી રચના કરી જગતમાં આ મેહ કારીગરે ૧ જે નારી રૂધિરારિથ માંસ અરુણિ અંગે ઉપાંગે ભરી; માયા માન મટે સદાય મનમાં જે ગર્વ રાખે ધરી; તે મારી રસરંગદા મન ગણી કામી ચિતે ધરે, શી આવી રચના કરી જગનમાં આ મેલ કારીગરે. . ૨. પાળી પ્રેમથી પુત્રને પ્રતિદિને હવે ઉછેર્યો અનિ, રંગે લાડ લડાવી રસધી નિત્યે વધારી તિ; પામી પાવન તે નિરરકૃનિ કરે માતા પિતાની અરે, શી આપી રચના કરી તેમાં આ મત કરીગર
- અપૂણ.
For Private And Personal Use Only