Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533151/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * 1 ' ' ' , ' , . ' ' , એ વા . • આ * * * * : ", છે ? A !! NA PRAKASHA. ' . ' , , , ૧૫ અ g | ' limi . p. pani, ' in Mil: in: R. 1 3 1, 1 જીરા નાં i re | 1 1 1 1 || writ. { } $'!! Thir. (+{ {{{. - ' જ ( ! શકે ૧૮૧. સને ૧૮૮૭ માર. - કલર પ્રીન્ટીગ પ્રેસ ભાઈ નગર મારફના છાપી પ્રસિદ્ધ છે બે વર્ષના પાપ ત્રણ આના મક એક એક બે આના છે . છે. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुक्रमणिका. વિષય. ૧ મેહરૂપી કારિગર. ૨ પાંચ પુરૂષ કથા. ૩ મેલી ભાવના ૪ નીતિ વાકયામૃત. ૫ વર્તમાન સમાચાર. ૬ ભાવનગરના દરબાર શ્રીને ત્યાંના પ્રાપક સ ય ત. રફથી માનપત્ર આપવા સંબંધી કરવામાં આવેલા મેળાવડાના હેવાલ, કર 388 38 કરો. ચોપાનીયું રખડતું મુકીને આશાતના કરવી નહીં. આ 长长长长卷形浆料多多名深长※※※洛洛农名张长长将来盛花 ગ્રાહકોને ભેટ. मुनिराज श्रीरद्धिचंदजी जन्म चरित्र: ગયા વર્ષની ભેટ તરીકે નીર્માણ કરવું આ ચરોત હજુ તૈયાર થાય છે. છપાઇ બહાર પડોથી લવાજમ મોકલનાર બ્રાહકેને તરતજ રવાને ક૨શુ માટે લવાજમ ના મોક૯યું હોય તેમણે તરતજ મોકલાવવું ભેટના પિસ્ટેજ માટે અરધે આને વધારે મોકલવો. તંત્રી શ્રી વિપડિ શલાકા પુરૂષ ગરિત્ર, વર્ષ ૩ જુ. આ વર્ષમાં લીન ને શાશા બે પનું શાનર પણ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kallassagarsuri Gyann Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनधर्म भकाश. JAINA BILARMA PRAKASH1.4. ( જે દાહ, જીતરમ રાનાયક, માનકર પ્રતિમાસ; રસિકને રામ છે, વાંગી વિકાસ તે છે. ? • • પુસ્તક ૧૩ મું. શક ૧૮૧૮ આ શદિ ૧૫ સંવત ૧૯પ૩ અંક 9 મા माहरुपी कारीगर. શાલ વિક્રીડિત વૃત્ત. જેમાં દુઃખ પરંપરા પ્રગટ છે જ્યાં નિત્ય પીડા પડે, આધિ, વ્યાધિ ઉપાધિ નિત્ય વધતી ક કરી જ્યાં નડે; તેવા આ ભવ વાસમાં સુખ ગણું આનંદ સર્વ ધરે, શી આવી રચના કરી જગતમાં આ મેહ કારીગરે ૧ જે નારી રૂધિરારિથ માંસ અરુણિ અંગે ઉપાંગે ભરી; માયા માન મટે સદાય મનમાં જે ગર્વ રાખે ધરી; તે મારી રસરંગદા મન ગણી કામી ચિતે ધરે, શી આવી રચના કરી જગનમાં આ મેલ કારીગરે. . ૨. પાળી પ્રેમથી પુત્રને પ્રતિદિને હવે ઉછેર્યો અનિ, રંગે લાડ લડાવી રસધી નિત્યે વધારી તિ; પામી પાવન તે નિરરકૃનિ કરે માતા પિતાની અરે, શી આપી રચના કરી તેમાં આ મત કરીગર - અપૂણ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેમ પ્રકાશ. पांच पुरुष कथा. ( અનુસંધાન પદ ૮૭ થી. ) આ કથામાં જે અભવ્યાદિ પાંચ કુળ પુત્ર કહ્યા છે તે પાંચ પ્રમરને પાંચ ગતિમાં જનારા જી નણવા. વતન્મ, જરા, મૃત્યુ અને રોગાદિ ૨૫ જળ વડે સમમ પણે ભાત આ દુરંત અને પારાવાર સંસાર રૂપ સમુદ્ર જાણો. દુઃખ, દારિદ, દમ, રાગ અને ઉગાદિ વડે પરિ માનું જન્મ તે કંથારી ફગદીપ સમાન ન. નિરંતર દુઃખ દવા થ. કી દુરંત એવી નર્ક ગતિ અને તિર્યમ્ ગતિ તે કપરા તથા કંથારી ને વૃક્ષ સમાન જાણવી. પ્રાણીઓને પાદિયની પ્રિયતાથી એ ગતિની પ્રાપ્તિ થાય છે અને પ્રામે પાપામા પ્રાણીઓને જ એ બંને ગતિમાં પ્રતિબધ થાય છે. મનુબ ગતિ ને દેવ ગતિ જે સુખ દુ:ખ વડે મિશ્ર છે તે બેડીને તથા હું બરાને કા સશ જાણી. મધ્યમ સુર વડે એ બંને ગતિ પાણી ને પાર થાય છે અને પાયે મધ્યમ જનો એ અતિમાં મારા ગણ ચાય છે. ઉત્તમ પ્રાણીઓને તે વસ્તુના એકાંત રાત રમુખવાળી માદ ગતિ ( સિદ્ધિ તિ ) માં પ્રતિબંધ થાય છે. તેઓ આધિ, વ્યાધિ અને વિરાગાદિ દુ:ખી પિતાને આત્માને છે તે છે અને માત્ર મારા નિમાં રહેલા હોય છે. વિત્ત નામના સાયાંત્રિક રૂપ ધર્માચાર્ય જાણવા અને ર્ધાિમક મનુ ખે સદશ ધપદેશક મુનિરાજ જાણવા. આ પાર સંસાર સમુદ્રમાં બુડતા પ્રાણીઓને મુનિરાજ ધપદેશ વડે રે છે તેથી તેનું નિયામક ને સાર્થક છે. સર્વ સાવધ યોગના ત્યાગ ૩૫ પારએવરી દીક્ષા જે પ્રવાહ દશ નહી. અને અત્યંત સુખનું ભજન નિવગુ પદ તે સમુદ્રને તટ સમાન નનનું. ભિક સદશ રાજ, ગારે ગરિમાં રહેલા નિયાણ રૂ૫ પોંચાડનાર પામેારી દારૂ ના વાળમાં ગઈ માટે ધમની આગાથી ઉપદેશ કરે છે કે “ એ છે ! જ છે પી એક કાંગણી માટે રિય પંથી મેળો (ભાગ ૩ ઈ નાખ્યા અને એક રાજાએ ઉપકા તરીકે મારા પિલું જ આકુળ મા પાને પાને ગુમાવ્યા 1મ, આ સંગારમાં પ ૧ ૪ | રામાં રસ ? | બ | નાં For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચપુ કથાં. પ્રાપ્ત થઈ શકે એવા સ્વર્ગ અને વર્ગના સુખને હારી ઉત્તમ છો ! તમે અત્યંત જીગુપ્સા કરવા યેઞ અને જન્મ વિષય ભાગને તજી. ઈને ધર્મનું આરાધન કરી પ્રાપ્તિ થાય .. એ પથીનુ અને રાખનું દૃષ્ટાંત આ પ્રમાણે. “ ય છે. માટે અ તુચ્છ એવા શુંક્રાતિ જેથી નિવૃત્તિ સુખની “ કાઈક એક રિદ્રીએ બહુ દૂરદેશમાં ને મડ઼ા પ્રયાસ વડે એક હાર રૂપિયા ઉપાર્જન કર્યા પછી ત્યાંથી સ્વદેશ તરકે આવનારા સાથેની સાથે સ્વદેશ તરફ આવવા નીકળ્યે મેળવેલા રૂપિયા વાંસળીમાં નાખીને વાંસળી કેડ બાંધી લીધી માર્ગમાં ખોરાકને માટે એક રૂપિયા વટાવ્યા તેની ૮૦ કાકિણી આવી. તેમાંથી એકેક કાકિણી વડે દરાજ નિવૃત ચલાવવાં લાગ્યો. અનુક્રમે પાતાનું નગર સમીપ આવ્યું તેટલામાં ૭૮ કાકી વ ઇ ગઈ. એક બાકી રહી તે છેલ્લા મુકામે ભુલી જવાથી પડી સી. માર્ગે ચાલતાં અર્ધપર્થે આવ્યા એટલે સાંભરી વિચારવા લાગ્યો કે આજે એક કાર્કિગ્રી માટે બીને રૂપે આપ્યા ભાંગવા પડશે તેથી પાછે ને ભુલેલી કાઠી શક્યું આવું ડે ભાર વધારે હોવાથી વાંસળી કાઇક સ્થાનકે પ્રશ્ન પ. ગાપતી, પણ તેમ કરતાં કાએ દકી અને તેના ગયા પછી કાઢીલીધી, દુખક કાકિણી વાળે સ્થાનકે પહોંચ્યા ત્યાં તપાસ કરતાં કાઇએ તે કાકિણી લઇ લીધેલી હોવાથી મળી નહીં. પાછે ગાયે ત્યાં પુર્વે તેનારા માણસે વાંસળી અપરેલી હોવાથી તેપણુ મળી નહીં. ઉભયથી ભ્રષ્ટ થયે એટલે અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગે. પશુ હવે પશ્ચાતાપ કરવાથી શું વળે. તેજ પ્રમાણે આ સસારમાં મુર્ખ છત્રે સાંસારિક વિષય સુખની તબ્યુા રૂપ કાર્કિ ણી મેળવવા જતાં પૂર્વના અપૂર્ણ પુન્યાયથી તે સુખે પણ સપૂર્ણ પણે મળતા નથી અથવા પાપેાય હોય છે તે બીલકુલ મળતા નથી અને તેની ઇચ્છાથી ધમરાતંન કરતા નથી જેથી સ્વર્ગ માાદિના મુ! ૩૫ ૨ પૂર્ણિત વાંસળી પણ તારી ય છે. ભીખું દૃષ્ટાન For Private And Personal Use Only કંઇ રાતી ઞામળ (કેરી) વિશેય ખાવાથી એકદા અજીર્ણ થવા વ ૐ વિશિકા ઉત્પન્ન થઇ રાજ વૈધે બહુ વસરે તે વ્યાધિ માને પશુ કહ્યું કે હવે પછી ને કાઇ પણુ વખત આમૂળ ખાશા તે મૃત્યુ પામશે.” તમે કાલુ હાનીની {{{{ } વાત સ્વીકાર કર્યું. અને પેનાના દેશ બધામાંથી Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ શ્રી જૈનધર્મ પ્રકાશ, ! ખા ભાવ ઉભુંડી નખા. એકદા ગયી અતિ અપર ઠેસીને દા ર વાં અને છે મા અને દૂર દેશમાં લઇ ગયા, ત્યાં ને ! થાકી ને ઉભા રહ્યા એટલે તેના ઉપરથી ઉતરી ૬ રહેલા કુળ ભારત કે નથી મા આમ જો નીચે ને ! માં અતિ મોં, પરિપકવ આવ્યા રાળનું ચિત્ત ગળાયમાન થયું, ખાવડી વૃદ્ધિ પામી. એ પ્રકારે તેનું નિવારણ કર્યુ, ધ કલા વગ સંભારી આપ્યા પરંતુ રત્ન એ માન્યુ નહી અને સળ ખાધા. ધી તકાળ તે ગર્ભ મૃત્યુ પામ્યો. મરણ પામતી વખત જંત્રીના વય ન મળ્યા બંધી, ના વચનની લગાન કર્યા સાધી તથા આમકા ખાધા સંબંધી ઘણી પશ્ચાતાપ પરંતુ અકાળે પાપ શા કામના ? જેવી રીતે એ ગળ ની સહજની સનીને માટે પોતાનું જ સુખો શરૃ ૫ આ સંસારમાં મુખ્ય પ્રાણી સજ્જતા મંગિ શબ્દ થઈને સ્વર્ગ ગાક્ષાદિન સુખી હારી ૫ ' ૧ એ | માત્ર ચંદ્રિ જાય ચોરી ગયો . મુખી બસમાં ગ્યા ને દાનવો ભાવ ૮૫માં ધારીને ૩૫ શ્રીમી રાહે ૮ માત્ર સુખ દેખાડનારા પરંતુ પરિગુર્ણ દુઃખ સમુમાં ગર્ક કરી દેનાર વિષય સુખમાં ન ખુંચતાં નિવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે ઉમ કો For Private And Personal Use Only ક આ પ્રમાણેના તે મુશિરાજ ૩૫ નિયામકના વડા સાંભળીને ગમ્ હસીને એણે કેતે નિવૃત્તિ વળા કેવી છે? અને તે કોણે દી છે ? તે તા કા થી વ તુ આ સર્વ | શુ પર વિધય ખ ભાગવવાના છે. વેશ્વર, શ્રી, પકવ્યા ને વ્રુદિ ટિ પત્ની ભાર છે; વસ્તુ ! આભરણાદિ સ્વાદિથી ધારણા છે અને કામ ડડ નયા હાર્યા રે સુખે શુ કળ મન ન . ! ખમ! જે નિવૃવિ પુીમાં એકે બાહુ ધી કે પાનું કેણ મા કશુલકરે ' હું ઃ ભગવા માટે જે તો તે ૫ ૨૪ વમ વિરૂ કાદવમાં ખુલ્લું માં ; ધી ,િ યા િ), ૧) ન કરવા !! ૫ ભર સભામાં કે શું !' | | | | | ' ! ! ! આ પ્રમાણે એકાંત સુધી સિમિતિને ૫ણ ૬:૫ ૩૫ ગણા સ ભવ્ય દુર્ગંધથી ભડી માં ઠંગ બ ૧ { { પત્ ! [ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ પુરુષ કથા. ભાભના કરી રહ્યા પછી ફરાબ છે કે–પરિણામે હિતધ-. રક એનું તમારું કામ હું માન્ય રાખીશ ખરી પણ હાલ નથી, ઘણા કાળ પછી વાત. હાલ આ પ્રાપ્ત થયેલા મા મોર વિમ સુખને ઉપ ગ કરવા હું છું. કેમ કે , ધન સંપતિ, અનુકુળ વારી જી અને દરિગી શરીર વિગેરે કામ થયું કે બુદ્ધિવાન ન દે. બાવસ્થામાં છે માટે જે પાંચ ઇટાઓના મુકે ન દેવ ને પરિપકવ રે ગાય અને કાર ? ચારા પાકા જેવું છે. માટે હાલમાં તે હું કઈ ર સંસારીક સુખ તજવી ઈગનો નથી.” આ પ્રમાણે દુભવ્યને ઉત્તર સાંભળીને તે વખતે તે નિમા રૂપ મુનિરાક ન રહ્યો. વળી કાળાંતરે તેના ઉપર કૃપાવકે મુનિ અંગે જે પ્રકા પ્રકારે ઉપદેશ આપે . છે ભાઇ ! હવે તો નું આ એરાર . તે વખતે પણ તે દરભ પfકન પ્રકારે ઉત્તર આપે. એ પ્રમાણે વારંવાર સવાટા બાપાનડે મુનિરાજને ઠગવાના ઉત્તર આપ્યા કર્યા અને પ્રા - કિચિ ગતિમાંજ પરીભ્રમણ કરવા લાગે. કોઈ વખત સુખ કે દેશમાં પણ છે પરંતુ પગલે પગલે દુ:ખને પામવા લાગે કાંડ પાસ લા. એમ કરતાં કરતાં યથાપ્રવૃત્તિકરણને પગે કાંઈક ક વર પ્રા ત થવાથી તે પ્રકારે ધર્મનું આરાધન કરતો તે કેટલેક બે રન કર્મને બાળી દઈને તે પાણી સિદ્ધિ સુખને પ્રાપ્ત કરશે. છે તે મુ જને ઉપદેશ સાંભળી ભવ્ય જીવ બે -“હે. પર ' ! આપ કા એ કરવા હું ઇચ્છું છું ખરો પબુ હાવ નહી સાન ઃ 'ના હી બગીકાર કરી. કેમકે હમ - આ છે ગર્ભવતી છે, પુર દરજી નથી ! ! ! પરથી નથી, તેમ ૫ મી .! છે ને ( મે ને હું તે ગળાને તજી દે એમ બા" મુછે છે કે તે આ જ ર મા તેથી ૧ી સ ! “ આ ઉપદે થી કે “ ! હવે આર્વતી દીક્ષાને અમીર કર" - ગમે છે બિલ બેલ ને પાણીમાં અદ્વૈત ધર્મને તરત જ અંગીકાર મિ. એ જ સાન આડ ભવે મુકિત પદને પ્રાપ્ત કરશે. . પ આસન્નસિદ્ધિ મુનિરાજના પંચનને સાંભળીને બે મિ હા દરિપુ ! તમારા વિચા, અમૃતનું પાને કરવા તે હેવાથી મને - 3 , પરતુ આ કિસાથેના પ્રેમબંધનમાં નિયંત્રિત For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ -શ્રી જનધર્મ પ્રમાશે. તેથી મેશે છતાં પણ ગૃહસ્થ પણાને તજવાને કારણે તરત સમર્થ નથી પણ ધીમે ધીમે સ્ત્રી પુત્રાદિના પ્રતિબંધને તજી દઈને આવતા વર્ષમાં આપના કહેવા મુજબ મુનિ ધર્મને અંગીકાર કરીશ. ” બીજે વર્ષે મુનિરાજના ઉપદેશની જોગવાઈ મળવાથી સંપુર્ણ શ્રદ્ધાવાન્ આરાજસિદ્ધિ છે તેમનીજ સમીપે જેની દીક્ષા અંગીકાર કરી સમ્યક પ્રકારે ચારિત્ર ધર્મનું આ ધન કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ કાળ પયંત સ્વર્ગના સુખ ભોગવીને એક ભવ મનુષ્યને કરી તે છવ મુક્તિ પુરીને નિવાસી થશે. - હવે છેલ્લે તદ્દભવસિદ્ધિ જીવ, પુણના માહાતમ્ય વડે ગબિત એવા મુનિરાજના વચનેને સાંભળીને હાથ જોડી આ પ્રમાણે બોલ્યો. અહે મુની ! અનાદિ કાળથી મેહનિદ્રા વડે નિરિત થ થી નષ્ટ ચેતન્ય પ્રાય થયેલા મને નિઃ કારણું બંધુ સદશ આપે જાગૃત કરી ચેતના પ્રાપ્ત કર્યો છે. હું ધન્યમાં પણ ધન્યછું કે મને ઉન્માર્ગે જનારને સન્માર્ગ છે ઉપદેશક એવા આપનો સાંપ્રત સમયે યોગ પ્રાપ્ત થાય છે આ અપાર સંસાર રૂપ સમુદ્ર માં ડુબતા એવા મને સદ્ધર્મ રૂ૫ નાવ સહીત નિયામક તૂલ્ય આપને પૂર્વ પુણ્ય વડે જ યોગ બની ગયો છે અને પાંચ ઈંદ્રાઓ રૂ૫ ચોરોએ રને રૂપ પાશવડે બાંધીને સુધા પિપાસાદિ દુઃખાર્તપણે સંસાર રૂ૫ બંદીખાનામાં નાખેલ છે. એ બંદીખાનામાં રહ્યો તો હું જન્મ, જરા, મૃત્યુ અને આધિ વ્યાધિ વિગેરે દુઃખ રૂ૫ ચાબુક વડે નિરંતર માર ખાધા કરૂછું તેમાં મને કોઈ પણુ શરણભૂત થયું નથી. હમણું કાંઇક શુભ દેવને અનુભાવ વડે અ- શરણું પ્રાણી માત્રને શરણભૂત અને સંસાર રૂ૫ બંદીખાનામાંથી છોડાવનાર આપ મળી આવ્યા છે-આ સંસારમાં દેવ પણામાં અને મનુષ્ય પણામાં મહર્દિક પણું પ્રાપ્ત કરવું તે સુલભ છે પણ સદ્ ગુરૂને સંગ પ્રાપ્ત થવો તે અતિ દુર્લભ છે મેં રસેંદ્રીની લોલતાથી પ રર આસ્વાદન ઘણીવાર કર્યું છે પરંતુ જન્મ મરણને હરણ કરનાર, સદગુરૂના વચનામૃતનું પાન કયારે પણું કર્યું નથી. " વિધાન પ્રાણી પણ ગુરૂ મહારાજના યાગ વિના સમ્પક તત્વને જાણી શકતા નથી. શુદ્ધ નેત્રવાન મનુષ્ય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકતા નથી તેમ ” શુદ્ધ નેત્રવાન મનુષ્ય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકતો નથી તેમ વિદામાં પ્રાણ પણા ગુરૂ મહારાજના યોગ વિના સભ્ય તત્રને જાણી શકતા નથી સંસાર અસાર સુખને મેળવવા માટે પ્રા કર્ણ જેટલો પ્રયત્ન કરે છે તેટલે પ્રયત્ન જે જે ક્રિયામાં કરે તે જરૂર અંતર નિવૃત્તિ પામે. હે મુનિરાજ: નાના પ્રકારના દુઃખ સમુહ વડે વ્યાન એવા સાંસારિક સુખથી હવે-જેમ સુધાતુર પ્રાણીને પરજ (ક્ષીર ની પ્રાપ્તિ થાય For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ પુરૂષ કથા. વિધા 1 થી વિરાન પામે તેમને હું વિરામ પામ્યા છે. એક ની દિ ધ ન પ મેં જે પુક પયાસ કર્યો છે તેને વિચાર કર હું મને દુ:ખ ઉપજ થાય છે માટે કરે બિન વિલંબે બાં મમાં પાન ૧૧, પાપને હરસ અને મેણા આપનાર એવી આશા દ, છે મુનિ ! ! મને શિષ્ય છે આ, પાને "લ કમ ને માં પણ અનેક એપ આવી પડે છે તેમજ પાઇ પુરો કહ્યું છે. કે પu Rા મતિઃ એટલે ધમની શિધ્ર ગતિ છે. " આ પ્રમાણે, અતિ ઉકટ એ પગ ને નભવસિદ્ધિ as તરતજ મુનિ મદારાજની રીપે ગારિત્ર અગીકાર કર્યું અને જેમ ભા િમલીન પદાસ 4જી . તેમ સંસાર વાસ તા દી. મન પણે નિરંતર સા ધર્મને આરાધી ને સમગ્ર બને ફાય કરી તેજ ભવમાં મુકિત પુરી કરી છે. આ પ્રમાણે જ કા વડે પગે ન અને નિ નિમાં પરિભ્રમણ કરતાં અને કોઈક વખત અઝાન કષ્ટ વડે મનુષ્ય અને દે ગતિમાં પણ જઈ આવતાં, ભાગ્યહીન પ્રાણી જેમ વર્ણ નિધિને ન પામે તેમ-અભિવ્ય પ્રાણી અનનકાળે પણ અન્ય સુખને પ્રાપ્ત કરી શકતો નથી, દ૨ભવા જીવ અનંત કાળ પર્યત પરિમ કરી પ્રાપ્ત માદા મુખ પર છે, ભવ્ય છ સાત આઠ ભવે મોક્ષ પામે છે, આસન્નસિદ્ધિ ત્રણ ભવે માત્ર પા. બે છે અને તદ્દભવસિદ્ધિ ને ભલે મને પ્રાન કરે છે. એ સધળામાં મેહને ભેદ કરવાની તરતમતાજ મુખ્ય હેતુ ભૂત છે. જે પ્રાણીને એટલે ન છે એ તેટલે તેને સાર સમજવો. એટલે મોહના ચય અપચય કાળી મા સારનું વધવા ઘટવા પ જાનું–થી સુખના સદમાં પાકનાર, પાપ કર્મને અંકુર ઉપજાવનાર અને આત્મ બહાનો દ્ધ કરનાર મેને, શિવ પ્રાએ સર્વથા તજી દેવો. આ સંસારમાં જે જે પ્રાણીઓ પૂર્વે જમા છે, આગામી કાળે નમશે અને હાલમાં પરિભ્રમણ કરે છે તે સર્વે આ મહાબળવાન મોહનો જ મહિમા છે. ડા, પશુન્ય , ઉભાગની દેશના, અસત્ય ભાષણ. અત્યંત તિ સક્તિ, બિલ્લામાં એક નિષ્ટ પણે, અહંત ધર્મની અવજ્ઞા અને સમાઈ મા ઉજાસ એટલા મઢ મેધના ચિન્હો છે એમ નાની પુર કહે છે. મારે હ વરો ! બહુ રાજાની થી કરીને તેને ચિન્હાને તજી દેવા અને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 શ્રી ના પ્રકાશ. કરો જેથી રવ૫ કાળમાં સંસાર પરિમણકારી કર્મને કરીને મહા સુખ પ્રાપ્ત કરશો.” આ પ્રમાણેના શ્રી આદીશ્વર ભગવાનના ઉપદેશને શ્રવણ કરીને તેમના ફ૮ પુત્રો સંગ રંગ વડે વાસિત થઈ તા બોધને પામ્યા. मैत्री भावना, રાંધણ પાને 80 થી. मैत्री परेपो हितचिननं या. શાંત સુધારસ. ગયા અંકમાં વંદીતાની 44 મી ગાચા અર્થ સાથે આપણે જાણી ગમા છીએ આપણી નિત્યની આવશ્યક કરણી રે પ્રતિક્રમણ તેમાં આ મૈત્રી ભાવનાનું સ્વરૂપ જણાવ્યું છે અને તે ભાવના ભાવવી એમ કહેવું છે તેને થી બીક ભાવનાઓ કરતાં આ ભાવનાને અવશ્ય કર્તવ્યપણે શાસ્ત્રકારે ગણી છે એમ નક્કી થાય છે. એ ભાવ ઉત્તરોત્તર મેક્ષ ફળને દેવાવાળી છે. આપણે સમુદાયને પ્રભાગ હાલમાં ગાડરીયા પ્રવાહની માફક ચાલવા વાળા જણાય છે કેમકે જ્ઞાન ભગવા ઉપર ઘણી ઓછી પ્રીતી હોવાથી શા ના રહસ્યને જાણી શકતા નથી. કુળાનાથી–વેઠ માફક-પ્રતિક્રમણ - રવું જોઈએ એમ ગણી એક કરે તેમ બી પણ કરે જાય છે, શુક પાઠની માફક પ્રતિક્રમણને એ મોટે ભણી જાય છે પણ તેના અર્થનું કણ ચિંતવન કરે છે ? પ્રતિક્રમણ તે દર રોજની આવશ્યક કરી છે તેના અર્થનું તે કરણી કરતાં ચિંતવન કરવું તે દર રણું પરંતુ પ્રથમ તેનો અર્થ યથાર્થ રીતે જાણનારા પણ ઘણા છેડા લેવામાં આવે છે. પ્રતિ ક્રમણ શા માટે કરવું ? તેના સુત્રોનો શું શું અર્થ છે? પ્રતિક્રમણ કરવાથી શું લાભ છે? આ વિચાર પણ કઈ વીરલ જેને ચિંનમાં આવતો હશે. બાકીનો એ દેખા દેખીથી જેને શાસ્ત્રકાર સામે કીયા કહે છે તે કરણી કરતા નજરે પડે છે. માટે તેનું જોએ હદમાં માર કરી અવશ્ય કે જે પ્રતિક્રમણ તેને યથાર્થ અર્થ અને હેતુઓ કાળી ને કિય ચિંતવન કરવું. આવો વિવેક દીપક જે 9 જાન :કરણ પ્રગટ થયે હેય વંદીના 48 મી ગાથાના અને સારી રીતે કરો. તે બાપને For Private And Personal Use Only