SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 શ્રી ના પ્રકાશ. કરો જેથી રવ૫ કાળમાં સંસાર પરિમણકારી કર્મને કરીને મહા સુખ પ્રાપ્ત કરશો.” આ પ્રમાણેના શ્રી આદીશ્વર ભગવાનના ઉપદેશને શ્રવણ કરીને તેમના ફ૮ પુત્રો સંગ રંગ વડે વાસિત થઈ તા બોધને પામ્યા. मैत्री भावना, રાંધણ પાને 80 થી. मैत्री परेपो हितचिननं या. શાંત સુધારસ. ગયા અંકમાં વંદીતાની 44 મી ગાચા અર્થ સાથે આપણે જાણી ગમા છીએ આપણી નિત્યની આવશ્યક કરણી રે પ્રતિક્રમણ તેમાં આ મૈત્રી ભાવનાનું સ્વરૂપ જણાવ્યું છે અને તે ભાવના ભાવવી એમ કહેવું છે તેને થી બીક ભાવનાઓ કરતાં આ ભાવનાને અવશ્ય કર્તવ્યપણે શાસ્ત્રકારે ગણી છે એમ નક્કી થાય છે. એ ભાવ ઉત્તરોત્તર મેક્ષ ફળને દેવાવાળી છે. આપણે સમુદાયને પ્રભાગ હાલમાં ગાડરીયા પ્રવાહની માફક ચાલવા વાળા જણાય છે કેમકે જ્ઞાન ભગવા ઉપર ઘણી ઓછી પ્રીતી હોવાથી શા ના રહસ્યને જાણી શકતા નથી. કુળાનાથી–વેઠ માફક-પ્રતિક્રમણ - રવું જોઈએ એમ ગણી એક કરે તેમ બી પણ કરે જાય છે, શુક પાઠની માફક પ્રતિક્રમણને એ મોટે ભણી જાય છે પણ તેના અર્થનું કણ ચિંતવન કરે છે ? પ્રતિક્રમણ તે દર રોજની આવશ્યક કરી છે તેના અર્થનું તે કરણી કરતાં ચિંતવન કરવું તે દર રણું પરંતુ પ્રથમ તેનો અર્થ યથાર્થ રીતે જાણનારા પણ ઘણા છેડા લેવામાં આવે છે. પ્રતિ ક્રમણ શા માટે કરવું ? તેના સુત્રોનો શું શું અર્થ છે? પ્રતિક્રમણ કરવાથી શું લાભ છે? આ વિચાર પણ કઈ વીરલ જેને ચિંનમાં આવતો હશે. બાકીનો એ દેખા દેખીથી જેને શાસ્ત્રકાર સામે કીયા કહે છે તે કરણી કરતા નજરે પડે છે. માટે તેનું જોએ હદમાં માર કરી અવશ્ય કે જે પ્રતિક્રમણ તેને યથાર્થ અર્થ અને હેતુઓ કાળી ને કિય ચિંતવન કરવું. આવો વિવેક દીપક જે 9 જાન :કરણ પ્રગટ થયે હેય વંદીના 48 મી ગાથાના અને સારી રીતે કરો. તે બાપને For Private And Personal Use Only
SR No.533151
Book TitleJain Dharm Prakash 1897 Pustak 013 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1897
Total Pages10
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy