Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ શ્રીજેનધર્મ પ્રકાશ. એક રેગિણી પિતાની શિષ્યાઓની સાથે વાત કરતી તેના જોવામાં આવી. કુંવર પણ ગુપ્ત રીતે તે વાત સાંભળવા લાગ્યા. મુખ્ય ગિણીએ પોતાની શિષ્યાઓને પુછયું કે તમને આટલી બધી વાર ક્યાં લાગી? તેના જવાબમાં તે શિષ્યાઓ કહેવા લાગી કે આજે અમે એક કૌતુક જોયું છે તે આપ સાંભળો. એમ કહીને તેઓએ વાત શરૂ કરી. તે ધોગિણી અને ગુપ્તપણે કુંવર બને સાંભળવા લાગ્યાં. તેઓમાંથી એક શિખ્યા બોલી કે આ જે બુદ્ધિમાં ભરત ક્ષેત્રને વિષે વૈતાઢય નામે પર્વત છે. તેની દક્ષિણે જાણે મંગળનું જ ધામ હાયની તેવી મંગળાવતી નગરીને ઉદ્ય માછી ના મને વિઘા પર રાજ અછાપદ પર્વત ઉપર જ હતા. રસ્તામાં તે હરીપુર ન નગર પારો આવી પહો છો. ત્યાં ઉઘાન માં મહેદ્ર રાજાની ૨તિ સુંદરી ના એને જળક્રીડા કરતી જોઇને તે અકલ ઉપર ચઢીને બેઠા. અને રૂપમાં રતિને પણ હરાવે એવી આ રતિ શું દરીની જળક્રીડાદિક ફીડાએ જોવા લાગ્યો. કેટલીએકવાર જળ ક્રીડા કરીને તે અતિ સુંદર પિતાની સખી મંકરીને કહેવા લાગી “સખી લેકર ! પ્રાણનાથને પિલા સુગંધી પુષમય કંચુકની કંઇ ભાળ લાગી ?" એમ કરીએ કહ્યું કે તારા પુન્યોદયથી તે મહારાજાને જડથો છે. બિ સુંદર કે તે ક્યાંથી અને કેવી રીતે જડે? તેના જવાબમાં મકરાએ કઇં કે આપણા નગરમાં કેટલા એક છે નિશાચર ગ ગ ૨ ક૨. પાને આવ્યા હતા તેમને આ પળા કોટના કયા અને મા ! જાએ તે લોકોનાં ઘર લુંટી લેવાના હમ થી. એ કાં કે જે લોકોનો માલ ચારા પો હોય તે તે કા પ ા પ ા ભાવ એ છેખી લઈ જ. મહારાજના આવા હકમથી તરત જ તે હા કો યાં જ વક જઈ પહોંચ્યા અને તેમનાં ઘર, લુટ તેમાં?' એ મુલ્ય કંચક હાથ લાગ્યા. તે ને મ પની આg છે તે છે ? હા પાયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20