Book Title: Jain Darshan ane Asprushyata Author(s): Kapurchand R Baraiya Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ [૧૯૪] - sadasahara achcha had a cassavad સ્પર્ધાસ્પ વ્યવહાર જાળવવામાં ન આવે તે વ્યવહાર દૂષિત થાય છે. વ્યવહારમાં સ્પર્ધાપ ની વ્યવસ્થા માન્ય છે. (‘આવશ્યક સૂત્ર.’ [મલયગિરિ કૃત ટીકા] પૃષ્ઠ ૨૭) દેવદર્શન કરનારાઓની જે નિંદા કરે છે, તે ચંડાળ વગેરે જાતિએમાં જન્મ લઈ ને છેવટે નરકમાં જાય છે. (‘શત્રુ’જય માહાત્મ્ય) નીચ કુળના માણસાને દીક્ષા આપવી, તેના આહારાદિ લેવા, તેના મકાનમાં વસવું વગેરે જૈનદર્શનમાં નિષિદ્ધ છે. (આઘનિયુક્તિ.’ પૃષ્ઠ ૧૫૭, ગાથા ૪૪૨) ડુબ, માતંગ, ચંડાળ, ઢેડ વગેરે હુમેશના સૂતકી છે, માટે તેની સાથે વ્યવહાર કરવા ન ક૨ે. (‘વિચાર રત્નાકર’પૃષ્ઠ ૧૫૬) મનુષ્યા એ પ્રકારના છેઃ આ અને મ્લેચ્છ. તેમાં પણ જાતિથી આય અને જાતિથી મ્યુચ્છ, એમ બે ભેદ છે. યવન, ભીલ, ચંડાળ આદિ જાતિથી મ્લેચ્છ છે. ( ‘તત્ત્વાર્થ સૂત્ર.' હારિભદ્રીય ટીકા રૃ. અશુદ્ધ આચારવાળા માણસો સાથે શ્રાવકોએ સ`સગ ન સ'સર્ગ' અને સબધ રાખવેા. ૩, સૂત્ર-૧૫, પૃષ્ઠ ૧૮૦) રાખવા, સદાચારી સાથે (‘ધમિ દુ’અધ્યયન ૪) વિશિષ્ટ જાતિ-કુળમાં જન્મેલાને જ દીક્ષા આપી શકાય. જેની સાથે વિવાહ કરી શકાય, તેવા ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા દીક્ષાના અધિકારી છે. (ધમ બિંદુ’અધ્યયન ૪) દશવૈકાલિક સૂત્રમાં નિષિદ્ધ કુળમાં ગેચરી માટે જવાનો સાધુઆને નિષેધ કરેલ છે. નિષિદ્ધ કુળ એ પ્રક્રારનું છે : એક મર્યાદિત કાળના અને બીજા હુંમેશના અર્થાત સદા કાળના. તેમાં પ્રથમમાં જ્યાં વ્યવહાર ચાલુ હેાય, છતાં પ્રસૂતિ, મરણ ઈત્યાદિ કારણે સૂતકવાળા હોય તે. બીજામાં–સદા કાળ જેની સાથે વ્યવહાર ન હેાય એવા ઢેડ, ચંડાળ, ડુબ, ચમાર ઈત્યાદિ. (‘દશવૈકાલિક ચૂર્ણિ”.’ પૃષ્ઠ ૧૭૪) જેની સાથે વ્યવહાર ન હેાય, તેવા કુળમાં સાધુ ગોચરી માટે ન જાય. ( દશા વૈકાલિક.' [હારિભદ્રીય ટીકા] પૃષ્ઠ ૧૬૬) જીગિત એટલે નિશ્વિત કુળા જિંદગી વર્જ્ય છે. તેની સાથે કોઈ પણ જાતના વ્યવહાર રાખી શકાય નહિ. (‘નિશીથ સૂત્ર.’ ઉદ્દેશે। ૪, ગાથા ૧૬૧૦) કુળમાંથી આહાર વગેરે લે, તેને પ્રાયશ્ચિત્ત આવે છે. (‘નિશીથ સૂત્ર.’ઉદ્દેશે ૧૬) ગ્રહણ કરે, તે તેને પણ પ્રાયશ્ચિત્ત (‘નિશીથ સૂત્ર.’ ગાથા ૧૬૨૮) અનુષ્ઠાનેા કરે કે વસે, તેને તી (‘નિશીથ સૂત્ર.” ગાથા ૬૩૭) જે સાધુ જુગિત એટલે હલકા " શ્રી આર્ય કયાા તન્ન સ્મૃતિગ્રંથ જે સાધુ નીચ કુળના માણસે પાસેથી વસ્ત્ર વગેરે લાગે છે. નીચ કુળના મકાનમાં રહીને પઠન-પાઠ કરે, ધાર્મિક કરની આજ્ઞાને ભંગ કર્યાનું પાપ લાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5