Page #1
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શન અને અસ્પૃશ્યતા
– શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયા
જૈનદર્શન મુખ્યત્વે કર્મવાદને માનનાર દર્શન છે. વિશ્વતંત્ર કર્મ જન્ય વિચિત્રતાને આધારે ચાલી રહ્યું છે. કર્મના મુખ્ય આઠ ભેદે છે. તેમાં એક ગોત્ર કર્મ છે. ગોત્ર કર્મના મુખ્ય બે ભેદ છે : (૧) ઉચ્ચ ગોત્ર, (૨) નીચ ગોત્ર. નીચ કુળમાં જન્મ થવો એ પણ કર્મજન્ય છે. ઉચ્ચ કુળની પ્રાપ્તિ થવી પુણ્યોદયને આભારી છે. નીચ કુળમાં જન્મ થે એ પાપોદયને આભારી છે. પદયથી પ્રાપ્ત સામગ્રીને મદ કરવો ન જોઈએ પિતાનાથી હીન સામગ્રીવાળા ઉપર અસૂયા ન લાવવી જોઈએ એમ જ્ઞાની પુરુષ ડગલેપગલે કહી રહ્યા છે, પણ સાથે સાથે દરેકે પોતાની મર્યાદામાં રહીને કાર્ય કરવું જોઈએ, એ પણ નકકર વ્યવસ્થા છે.
આજે કેટલાક ભાઈઓ અજ્ઞાનતાના કારણે કહે છે કે, “જૈન શાસગ્રંથમાં વર્ણવ્યવસ્થા કે સ્પૃશ્યત્વ નથી.” પણ તેઓની સમજ ભૂલભરેલી છે. આગમગ્રંથે, પ્રકરણે, ચુણિઓ અને ટીકા ગ્રંથમાં પૃથ્યાશ્યત્વ અંગેના અનેક ઉલ્લેખ જોવા મળે છે. જૈનેતર ગ્રંથમાં પણ પૃથ્યાસ્પૃશ્યત્વ તેમ જ મંદિર પ્રવેશ નિષેધ અંગે ઘણું પ્રમાણે મળે છે. આ વિષયના જ્ઞાતા પૂજ્ય પુરુષો પાસેથી કેટલાંક પ્રમાણે મેળવી જિજ્ઞાસુ વર્ગની જાણ ખાતર અહી આપવામાં આવ્યાં છે.
જૈન ગ્રંથમાં આપવામાં આવેલાં પ્રમાણે મૂળ ચાર વર્ણો અને પછીથી તેના સાંકર્યથી (અરસપરસના સમાગમથી) અનેક જાતિઓ જન્મી છે. ( “આવશ્યક નિર્યુક્તિ.” અધ્યયન ૧, ઉદેશે ૧.) (વર્ણવ્યવસ્થા અને જાતિભેદ જે માનવાને તૈયાર નથી, તેમને માટે આ પાઠ બેધરૂપ છે.)
અરિહંત, ચક્રવતી, બળદેવ, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષો ચંડાલ આદિ હલકા કુળમાં જન્મ લેતા નથી.
( “કલ્પસૂત્ર. મૂળ પૃષ્ઠ ૨૨) (ઉચ્ચ-નીચની વ્યવસ્થા આજની નથી પણ સનાતન છે, એ આ ઉપરના વાક્યથી સાબીત થાય છે.)
સાધુ વગેરે પૂજ્ય પુરુષોની અવહેલના કરવાથી નીચ ગોત્ર બંધાય છે અને માતંગ વગેરે હલકા કુળમાં તે ભેગવાય છે.
(ઉત્તરાધ્યયન ચિત્ત-સંભૂતિ અધ્યયન) (કયા કારણે હલકા કુળમાં ઉત્પન્ન થવું પડે છે, એ પણ સત્રપાઠ જણાવે છે.)
મિ આર્ય ક યાણગૌતમસ્મૃતિ ગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
[૧૯૪] -
sadasahara achcha had a cassavad
સ્પર્ધાસ્પ
વ્યવહાર જાળવવામાં ન આવે તે વ્યવહાર દૂષિત થાય છે. વ્યવહારમાં સ્પર્ધાપ ની વ્યવસ્થા માન્ય છે. (‘આવશ્યક સૂત્ર.’ [મલયગિરિ કૃત ટીકા] પૃષ્ઠ ૨૭) દેવદર્શન કરનારાઓની જે નિંદા કરે છે, તે ચંડાળ વગેરે જાતિએમાં જન્મ લઈ ને છેવટે નરકમાં જાય છે. (‘શત્રુ’જય માહાત્મ્ય) નીચ કુળના માણસાને દીક્ષા આપવી, તેના આહારાદિ લેવા, તેના મકાનમાં વસવું વગેરે જૈનદર્શનમાં નિષિદ્ધ છે. (આઘનિયુક્તિ.’ પૃષ્ઠ ૧૫૭, ગાથા ૪૪૨) ડુબ, માતંગ, ચંડાળ, ઢેડ વગેરે હુમેશના સૂતકી છે, માટે તેની સાથે વ્યવહાર કરવા ન ક૨ે. (‘વિચાર રત્નાકર’પૃષ્ઠ ૧૫૬) મનુષ્યા એ પ્રકારના છેઃ આ અને મ્લેચ્છ. તેમાં પણ જાતિથી આય અને જાતિથી મ્યુચ્છ, એમ બે ભેદ છે. યવન, ભીલ, ચંડાળ આદિ જાતિથી મ્લેચ્છ છે. ( ‘તત્ત્વાર્થ સૂત્ર.' હારિભદ્રીય ટીકા રૃ. અશુદ્ધ આચારવાળા માણસો સાથે શ્રાવકોએ સ`સગ ન સ'સર્ગ' અને સબધ રાખવેા.
૩, સૂત્ર-૧૫, પૃષ્ઠ ૧૮૦)
રાખવા, સદાચારી સાથે (‘ધમિ દુ’અધ્યયન ૪) વિશિષ્ટ જાતિ-કુળમાં જન્મેલાને જ દીક્ષા આપી શકાય. જેની સાથે વિવાહ કરી શકાય, તેવા ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા દીક્ષાના અધિકારી છે. (ધમ બિંદુ’અધ્યયન ૪) દશવૈકાલિક સૂત્રમાં નિષિદ્ધ કુળમાં ગેચરી માટે જવાનો સાધુઆને નિષેધ કરેલ છે. નિષિદ્ધ કુળ એ પ્રક્રારનું છે : એક મર્યાદિત કાળના અને બીજા હુંમેશના અર્થાત સદા કાળના. તેમાં પ્રથમમાં જ્યાં વ્યવહાર ચાલુ હેાય, છતાં પ્રસૂતિ, મરણ ઈત્યાદિ કારણે સૂતકવાળા હોય તે. બીજામાં–સદા કાળ જેની સાથે વ્યવહાર ન હેાય એવા ઢેડ, ચંડાળ, ડુબ, ચમાર ઈત્યાદિ. (‘દશવૈકાલિક ચૂર્ણિ”.’ પૃષ્ઠ ૧૭૪)
જેની સાથે વ્યવહાર ન હેાય, તેવા કુળમાં સાધુ ગોચરી માટે ન જાય. ( દશા વૈકાલિક.' [હારિભદ્રીય ટીકા] પૃષ્ઠ ૧૬૬) જીગિત એટલે નિશ્વિત કુળા જિંદગી વર્જ્ય છે. તેની સાથે કોઈ પણ જાતના વ્યવહાર રાખી શકાય નહિ. (‘નિશીથ સૂત્ર.’ ઉદ્દેશે। ૪, ગાથા ૧૬૧૦) કુળમાંથી આહાર વગેરે લે, તેને પ્રાયશ્ચિત્ત આવે છે. (‘નિશીથ સૂત્ર.’ઉદ્દેશે ૧૬) ગ્રહણ કરે, તે તેને પણ પ્રાયશ્ચિત્ત (‘નિશીથ સૂત્ર.’ ગાથા ૧૬૨૮) અનુષ્ઠાનેા કરે કે વસે, તેને તી (‘નિશીથ સૂત્ર.” ગાથા ૬૩૭)
જે સાધુ જુગિત એટલે હલકા
" શ્રી આર્ય કયાા તન્ન સ્મૃતિગ્રંથ
જે સાધુ નીચ કુળના માણસે પાસેથી વસ્ત્ર વગેરે
લાગે છે.
નીચ કુળના મકાનમાં રહીને પઠન-પાઠ કરે, ધાર્મિક કરની આજ્ઞાને ભંગ કર્યાનું પાપ લાગે.
Page #3
--------------------------------------------------------------------------
________________
secteslestestosteste stedeutedodlade de doctores de seistesbastestosteste stedeslastestes deste deosed. sestuestosto sosedossadestacadested sosesteder neu
જ્ઞાની હોય, છતાં પણ જે તે સદાચારી ન હોય, તો સેવા કરવા યોગ્ય નથી; જેમ ઠંડા પાણીવાળે હોય, પણ ચંડાલને કૂવો હોય, તો તેને કુલીન માણસ આશ્રય કરતા નથી.
‘દશ વૈકાલિક. હારિભદ્રીય ટીકા) શાસનની અપભ્રાજના, નિંદા અને અવહેલના કરનાર આત્મા અનેક ભવ સુધી સારી સ્થિતિમાંથી દૂર રાખનાર હલકી જાતિમાં જન્મ પામે છે.
(શ્રી હરિભદ્રસૂરિ કૃત “અષ્ટકમ અષ્ટક) વડ, છીપા, ચમાર, ઢેડ, ડુંબ વગેરે જાતિના લેકે સદાકાળ માટેના સૂતકી છે. તેમની સાથે સંબંધ રાખવાથી દુર્ગણો વધે છે, માટે સંબંધ ન રાખ. .
(વ્યવહાર ભાષ્યવૃત્તિ.” ઉદ્દેશ ૧) સમાન કુળ અને સમાન આચારવાળે હોય, પણ જાતિ વિરુદ્ધ કાર્ય કરતું હોય, તેની સાથે વિવાહ સંબંધ રાખવો નહિ.
(‘ધર્મબિંદુ. અ. ૧, સૂત્ર ૧૨) “હે રાજન ! માનમાં શ્વપાક–ચંડાળ જાતિ અધમ છે. જ્યાં અમે જન્મ્યા હતા અને સર્વ જનની અવહેલના સહન કરતા હતા. પાપકર્મ નિરત એવી ધપાક જાતિમાં ચિરકાળ રહ્યા અને પૂર્વકૃત કર્મના ઉદયે લેકમાં દુર્ગા છો અને જુગુપ્સાને પામ્યા.”
(‘ઉત્તરાધ્યયન.” અ૦ ૧૩, ગાથા ૧૮–૧૯) એક વખત સાત હજાર માતંગ, ઢેડ અને પાંચસે ઉજ્જડ એક ઢેડના સંઘમાં શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ આવ્યા હતા, પરંતુ ગીતાર્થોના કહેવાથી તીર્થની આશાતના ન થાય માટે શ્રી શત્રુંજય તીર્થને પ્રદક્ષિણા દઈને જ તળેટીમાંથી પાછા વળ્યા હતા.
(રત્યમંદિરગણિ કૃત ‘ઉપદેશ તરંગિણું.” પૃષ્ઠ ૨૫૦) કર્મવશ આત્માઓ ઊંચનીચ જાતિને પામે છે. (‘પ્રશમસ્તિ.” લેક ૮૧)
કિબિષિક દેવે અશુભ કર્મના ઉદયવાળા હોય છે, તેઓને ચંડાળ જેવા ગણવામાં આવે છે.
(બૃહસંગ્રહણી ટીકા.” પૃષ્ઠ ૫) મેતાય ચંડાળ હતા, એટલે જ શ્રેણિક રાજાએ પોતાની કન્યા પરણાવવાની ના પાડી હતી. જેમાં હાલના પામ્યા હતા, દેવની સહાય હતી, તેથી ક્ષીર સમુદ્રના પાણીથી તેમના શરીરને શુદ્ધ કરવામાં આવ્યું. સામાન્ય જનેથી ન થઈ શકે, તેવાં અનેક કાર્યો દેવસહાયથી તેમણે કરી બતાવ્યાં. અદ્દભુત માણસ જાણી જનતાએ તેમને વ્યવહારમાં લીધા. મેતાર્યને જનસમૂહ સાથે વ્યવહાર તેમની જાતિના કારણે થયેલ ન હતું, પણ અદ્દભુતતાને કારણે થયે હતો.
(‘ભરતેશ્વર-બાહુબલીવૃત્તિ') કૂતરે, ગધેડે, ચંડાલ, મને ઘડે, રજસ્વલા સ્ત્રી, મડદુ અને ચામડું એટલાંને અડકી જવાય તે વસ્ત્ર સહિત સ્નાન કરવું.
(‘કુમારપાલ ચરિત્ર')
મિ શ્રી આર્ય કરયાણાગતમ સ્મૃતિગ્રંથ 75
Page #4
--------------------------------------------------------------------------
________________
[૧૯]ubhashth hahahah
basad dal as a 2 | | | | | _ < dash+
ચડાલ અને યવન વગેરે મ્લેચ્છના ઘરમાં જો ભાજન કરે તેા ૫૦ ઉપવાસ, ૫૦ એકાસણા, પાંચ તી યાત્રા, પાંચ સાધર્મિક વાત્સલ્ય, પાંચ જિનપૂજા શાંતિસ્નાત્ર સહિત કરવી, તથા સંઘભક્તિ વગેરેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થયા બાદ માટી, જલ અને ઔષધિ મિશ્ર કરીને તેનાથી સ્નાન કરવું. તેનાથી તે શુદ્ધ થાય. જો એ પ્રમાણે ન કરે તે જ્ઞાતિ બહાર કરવા અને તેને પેાતાની સાથે બેસાડવે! પણ નિહ. એ જ પ્રમાણે ભીલ, મેાચી વગેરેને ત્યાં ભાજન કરે, તે પણ જુદા જુદા પ્રાયશ્ચિત કરાવવા. ચ'ડાલની સ્ત્રી સાથે સમાગમ કરે, તે તેની સાથે વ્યવહાર ત્યાગ કરવા.
(અનીતિ—પ્રાયશ્ચિત્ત અધિકાર.' શ્લાક ૨ થી ૪૨) સ્પૃશ્યાસ્પૃશ્યત્વ ફક્ત મનુષ્યેામાં જ છે એમ નથી, દેવેામાં પણ છે; કેમ કે, કિલ્બિષિક દેવે અસ્પૃશ્યપણાથી જિનેશ્વર દેવાના જન્મ મહેાત્સવ, અષ્ટાહ્નિકા મહેાત્સવ આદિમાં ભાગ લઈ શકતા નથી, તે અંગે ‘લોકપ્રકાશ' ગ્રંથમાં આ મુખ છે :
॥ ૮॥
अमी च चाण्डालप्राया निन्द्यकर्माधिकारिणः । अस्पृश्यत्वादन्यदेवै – धिक्कृता स्तर्जनादिभिः ।। देवलोके विमानेषु स्वधाभुपदादिषु । कौतुकादिसंगतेषु देवानां निकरेषु च ॥ अष्टाका सवेषु जिनजन्मोत्सवादिषु । अप्राप्नुवन्तः स्थानं ते स्वं शोचंति विषादिनः ॥ ( ‘લાકપ્રકાશ’ મુદ્રિત પ્રત. પૃષ્ઠ ૩૫૪-૩૫૫) ભાવા : એ ચંડાલ સરખા નિદ્ય ક્રિયા કરનારા કિક્ષિષિક દેવે અન્ય દેવા વડે તના વગેરેથી ધિક્કાર પામેલા અસ્પૃશ્યપણાથી દેવલાકમાં, વિમાનામાં દેવાની પદામાં કૌતુક વગેરેથી ભેગા થયેલા દેવાના સમૂહમાં અષ્ટાકિા આદિ ઉત્સવમાં અને જિનેશ્વરાના જન્મ મહોત્સવ આદિમાં સ્થાનને નહિ પામતા ખેદ પામેલા પોતાની નિંદા કરે છે.
૧૮૮૫
અડી કેઇકને એવા પ્રશ્ન થાય કે, કિલ્મિષિક દેવા જન્મથી મરણપયંત અશુદ્ધ આહાર કરનારા હાતા નથી, કારણ કે દેવલાકમાં કેળિયાથી ખાવારૂપ કલાહાર કાઈ દેવેને હાતા નથી, દેવે મનેભક્ષી હાય છે, તે પુદ્ગલે પણ અત્યંત સ્વચ્છ હાય છે, તેમનું શરીર પણ સુંદર હાય છે, વન પણ અહીના ચાંડાલેાની જેમ નીચ હેતુ નથી, તે શા કારણથી અસ્પૃશ્યપણું પ્રાપ્ત થયુ ?
તેને ઉત્તરમાં ૫. શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી ભગવતી સૂત્રના આધારે લખ્યું છે : ‘પૂર્વ ભવમાં આચાર્ય – ઉપાધ્યાય વગેરેને અપયશ કરનારા થયા. મિથ્યાભિ નિવેશથી પેાતાના આત્માને તથા બીજાના આત્માને પ્રભુ માથી વિપરીત માર્ગોમાં જોડનારા થયા, તે મિથ્યાભિનિવેશી જીવે ઘણાં વર્ષા સુધી ચારિત્રપર્યાય પાળી મરણ પ``ત
ઈ ની આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ
110211
Page #5
--------------------------------------------------------------------------
________________ હતુ. soosebo. ... stsAside.blogspot.bp.bbc.desertebooks agodess [17] તે પાપની આલોચના કર્યા વિના કિબિષિક દેવમાં ઉત્પન્ન થયા, એટલે પૂર્વ ભવમાં પૂર્વે કહેલ અઘોર પાપ બાંધ્યું, તે કારણે દેવગતિમાં પણ તે દેવે અસ્પૃશ્ય બનવાથી દેવ સભા, નાટક સભા, સંગીત સભા, શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ મહોત્સવ આદિમાં પ્રવેશ કરી શકતા નથી. જ્યારે કિલ્બિષિક દે દેવભવમાં જન્મથી મરણ પર્યત કઈ પણ અશુદ્ધ ક્રિયા, અશુદ્ધ ભક્ષણ આદિ કરતા નથી, છતાં પૂર્વ ભવમાં કરેલ દેવ - ગુરુ નિંદા આદિના લીધે નીચ ગોત્રકમ બાંધી ચંડાલ જાતિમાં ઉત્પન્ન થયેલ છે પવિત્રતમ શ્રી જિનમંદિરમાં પ્રવેશ ન પામે તે યુકિતસંગત છે. શાસત્ત્વના અજાણ એવા કેટલાક કહે છે કે, “ભગવંત નિરંજન નિરાકાર હોવાથી તેમને આભડછેટ લાગતી નથી. તે તે મહાનુભાવોએ જાણવું જોઈએ કે, અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠા કરતી વખતે જિનપ્રતિમામાં શાસનરક્ષક દેવાધિષ્ઠિત કરતી વખતે જિનપ્રતિમામાં તત્ત્વસત્તા સ્થાપન કરેલી હોય, તે ઢેડ–ચંડાલ આદિના પ્રવેશ થવાથી નષ્ટ થઈ જાય, અને તેમ થવાથી ભક્તપુરુષની ભકિતવિશેષને વ્યાઘાત થઈ જાય તેમ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી વાચક પણ “નયનામૃત તરંગિણી” ગ્રંથમાં લખે છે. આ રીતે ભગવતી સૂત્ર ઉત્તરાધ્યન સૂત્ર, આવશ્યક ટીકા, નિશીથ સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, વ્યવહાર સૂત્ર, ઓઘ નિર્યુક્તિ, અષ્ટક પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, ધર્મબિંદુ, અહંનીતિ, પ્રવચન સારોદ્ધાર આદિ અનેક ગ્રંથોમાં પૃથ્થાપૃશ્યત્વ તથા હરિજન આદિ સાથેની વ્યવહારમર્યાદા અંગેના ઉલ્લેખ મળે છે. વાસ્તવમાં સ્પેશ્યાશ્યત્વ એ વૈજ્ઞાનિક છે. તેમાં તુચ્છ મનવૃત્તિ નથી. પ્રજાકીય શુદ્ધિ વારસાગત ચાલુ રહે તે માટેની સામાજિક વ્યવસ્થા છે. માતા કે સ્ત્રી રજસ્વલા થાય ત્યારે પુત્ર કે પતિ સ્પર્શ કરતાં નથી, તેમાં તેઓ પ્રત્યેની તુચ્છ વૃત્તિ નથી, પણ શુદ્ધિનું ધોરણ સાચવવાનું છે. ડેકટર દદીને તપાસ્યા પછી કેટલીક વખત હાથ સાબુથી ધોઈ સાફ કરે છે, તેનું કારણ પણ એક જાતની અસ્પૃશ્યતા હોય તે જાતની શુદ્ધિ કરવી ઘટે. લેહીગત અસ્પૃશ્યતા દૂર કરવામાં ઘણે સમય લાગે. વાચક વર્ગ પૃશ્યપૃશ્યત્વને વિજ્ઞાનસિદ્ધ સામાજિક વ્યવસ્થા સમજી કઈ પણ જાતના પૂર્વગ્રહ વિના માનવમાત્ર પ્રત્યે વાસ્તવિક સમભાવ રાખી મહાપુરુષોએ આત્માના વિકાસ માટે વ્યવસ્થાનું પાલન કરી આધ્યાત્મિક ઉન્નતિ સાધે, એ જ અંતરની અભિલાષા ! જ શ્રી આર્ય કથાણાગોલમસ્મૃતિગ્રંથ