Book Title: Jain Agam Sahityanu Swarup
Author(s): Kokila C Bhatt
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ Jain.. : (૨) રાજપ્રનીય :– રાયપલેણીય ગ્રંથમાં પ્રથમ સૂર્યાભદેવ ભગવાન મહાવીરને વદવા જાય છે. ત્યારબાદ પાર્શ્વનાથન શ્રી કેશીના શ્રાવસ્તી નગરીમાં પ્રદેશીરાજા સાથેને ગણધર સંવાદ છે. સાહિત્યિક દૃષ્ટિએ આ રસપ્રદ ગ્રંથ છે, એ વન્ટરનિન્જ કહે છે. આના પર મલયગિરિની ટીકા છે. (૩) જીવાભિગમ :– જેમાં જીવનું અભિગમ-જ્ઞાન હૈ તેનું નામ જીવાભિગમ, આ ગ્રંથમાં જીવ, અજીવ, જંબુ દ્વિપનુ ક્ષેત્ર, પર્યંત વગેરેતુ વિસ્તૃત વર્ણન છે. આ ગ્રંથન ગણના ઉત્કાલિક શ્રુત સાહિત્યમાં કરવામાં આવી છે. ભગવાન મહાવીર અને ગોતમ ગણધરની વચ્ચેના જીવ-જીવા પ્રભેદના પ્રશ્નને-ઉત્તરાનુ` વર્ણન છે. મલયગિરિની ટીકા છે આચાર્ય હરિભદ્રસૂરિ અનેદેવસૂરિએ આના પર લઘુવૃત્તિએ લખી છે. નવ પ્રકરણમાં વહેચાયેલા છે. · (૧૨) દૃષ્ટિવાદ—છેલ્લુ ખારમું અંગ હાલ ઉપલબ્ધ નથી તેમાં વિભિન્ન દૃષ્ટિની પ્રરૂષણા હોવાથી તેને દૃષ્ટિવાદ કહેવામાં આવે છે. વિશેષ નિશીથ ચૂ'િમાં જણાવ્યા પ્રમાણે આ ગ્રંથમાં દ્રવ્યાનુયાગ, ચરણાનુયાગ, ધર્માનુયા, અને (૪) પ્રજ્ઞાપના :– આના કર્તા વાચકવશીય આ શ્યામા શ્રુત કહેવામાં આવ્યું છે. દૃષ્ટિવાદના વિષય વસ્તુને પાંચ વભાગમાં વહેંચવામાં આવી છે. (૧) પરિકમ, સૂત્ર, પૂર્વ અનુયાગ અને ચૂલિકા, ઉપર્યુક્ત જણાવેલાં ૧૨ અગાની વિષયસામગ્રી વર્તમાનકાળે પૂર્ણરૂપે ઉપલબ્ધ નથી. દૃષ્ટિવાદના પ્રથમભાગ પરિકમ સાત પ્રકારના છે. (૧)સિદ્ધ શ્રણિક પરિકમ, મનુષ્ય શ્રેણિક, પુષ્ટ શ્રેણિક, અવગ્રહ શ્રેણિક, ઉપસ‘પાદન શ્રેણિક, વિપજત શ્રેણિક, યુતાચ્યુતશ્રેણિક, સૂત્ર વિભાગના ૮૮ ભેદા છે. પૂર્વા-૧૪ પ્રકારનાં છે(૧) ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિનાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સમયપ્રવાદ, પ્રત્યાખ્યાનવાદ, ગણિતાનુંયેાગના વિષયે હાવાથી છેદસૂત્રોની જેમ તેને ઉભયચાય છે. ૩૬ પદામાં વિભક્ત છે. અગસાહિત્યમાં જે સ્થા ભગવતીસૂત્ર' છે તેવું સ્થાન પ્રજ્ઞાપના ગ્રંથનું ઉપાં સાહિત્યમાં છે. આ ગ્રંથમાં જીવ, અજીવ, આસવ, ખંધ સવર, નિર્જરા અને મેાક્ષનું વર્ણન છે. જેમાં જીવાજીઃ પદાર્થોની પ્રજ્ઞાપના અર્થાત્ સુવ્યવસ્થિત જાણુકારી છે તેનુ નામ પ્રજ્ઞાપના છે. લેશ્યા, સમાધિ અને લેાકસ્વરૂપની સમજર આપી છે. વિદ્યાનુપ્રવાદ, અવધય, પ્રાણવાદ, ક્રિયાવિશાલ અને લાકબિન્દુસાર. આ ૧૪ પૂર્વના વિસ્તૃત વિષય સમવાયાંગની ટીકામાં છે. અનુયાગ એ પ્રકારના બતાવ્યા છે. (૧) મૂલ પ્રથમાનુયાગ (૨) ગડકાનુયાગ સૂપિવભાગમાં અન્ય તીથિ કાના મતમતાંતરનું ખંડન કરવામાં આવ્યું છે. ચૂલિકાની (૫) સૂર્યપ્રજ્ઞપ્તિઃ– આ ગ્રંથમાં સૂર્યાર્યાકે યાતિષચક્રનું વંન છે, ભદ્રબાહુએ આના પર નિયુક્તિ રચી છે. આમ ૨૦ પ્રાભુત છે (૧) મંડલગતિ સંખ્યા, સૂર્ય'ના તિર્થંક પરિભ્રમ, પ્રાકાશ્ય ક્ષેત્રપરિમાણ, પ્રકાશસ સ્થાન,લેશ્ય પ્રત્તિઘાત, એજ સસ્થિતિ, સૂર્યાવારક ઉદયસ'સ્થિતિ, પૌરૂષ છાયાપ્રમાણ યેાગસ્વરૂપ, સસરાના આદિ અને અંત સ'વત્સરના ભે, ચંદ્રની વૃદ્ધિ-અવૃદ્ધિ, જયેશ સનાપ્રમાહ શીઘ્રગતિ નિર્ણય ાસના લક્ષજી મ્યવત અને ઉપપાત સંખ્યા ખત્રીશ બતાવી છે. દૃષ્ટિવાદના જે વિષય પરકમ,ચંદ્રસૂર્યાદિની ઉંચાઈ, તેમનુ પરિમાણુ અને ચ'દ્રાદિને અનુભાવ આદિ વિષયેાની વિસ્તૃત ચર્ચા છે. આ ગ્ર’ર ખગોળશાસ્ત્રના અભ્યાસીને ઉત્તમ પ્રેરણા આપે તેવે છે. સૂત્ર, પૂર્વ અને અનુચેાગમાં નથી ખતાવ્યા તે બધાને સમાવેશ ચૂલિકામાં કર્યો છે. ગૃહ કલ્પનિયુક્તિના જણાવ્યા પ્રમાણે, અભિમાન, ચંચલ સ્વભાવવાળી, અને મદબુદ્ધિવાળી સ્ત્રીઓને માટે દૃષ્ટિવાદના અઘ્યયદનમા નિષેધ કરવામાં આવ્યા છે. લખી છે. અહિંસા વ્રતની પાંચ ભાવનાઓના ઉલ્લેખ છેવ્રતની પાંચ ભાવનાઓ, બ્રહ્મચર્યના પ્રતિપાદન માટે બત્રીસ પ્રકારની ઉપમાએ બતાવીને પાંચ ભાવનાઓને ઉલ્લેખ છે. (૧૧) વિપાકસૂત્ર – આ સૂત્રમાં પાપ અને પુણ્યના ફળનુ નિર્દેશન હેાંવાથી તેનું નામ વિવાક સૂત્ર રાખવામાં આવ્યું. છે. આ ગ્રંથમાં જકખાયતન મંદિરના ઉલ્લેખ આવે છે. બૅશ્રુતક’ધમાં અને દરેકમાં દસ દસ અધ્યયનામાં વહેં'ચાયેલા છે. મૃગાપુત્ર, ઉજિત અભગ્નસેન, શકટ, બ્રુહસ્પતિદત્ત, નદિષેણુ, ઉમ્બરદત્ત સેારિયદત્ત, દેવદત્તા, જૂદેવી તથા સુબાહુ અને ભદ્રાદિ વિગેરે પર ટૂંકા અધ્યયનો છે. ઉપાંગ સાહિત્ય આ સાહિત્યમાં બાર ગ્રંથા છે. (૧) ઔપપાતિકસૂત્ર ઉપપાત એટલે જન્મ. દેવ કે નરકલેાકમાં જન્મ અથવા સિદ્ધ ગમન અને તેના અધિકારવાળા આ ગ્રંથ છે. જના, તાપસા, શ્રમણા, પરિત્રાજક આદિનાં સ્વરૂપે તેમાં દર્શાવ્યાં છે. અબડ પરિવ્રાજકના અધિકાર આવે છે. શ્રમણેા, આજીવિકા, નિર્હવા, આદિ બતાવી કેવલી સમુદૃઘાત અને સિદ્ધ સ્વરૂપનું નિરૂપણ કર્યુ” છે. Jain Education International (૬) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિઃ– આમાં જ બુદ્ધીપતુ' વિસ્તારથ વન છે. ભૃગેાળ વિષયક ગ્રંથ છે. આના પર શાંતિચદ્રન ટીકા મળે છે. આમાં ભારત વર્ષોંના વષઁનમાં રાજા ભરતન ઘણી કથાઓ આવે છે. ગ્રંથ એ ભાગમાં છે. પૂર્વ માં ચા અને ઉત્તરાર્ધમાં ત્રણ વક્ષસ્કાર છે, પ્રથમ વક્ષસ્કારમાં ભરતક્ષેત્રનું વર્ણન છે, ખીનમાં અવસર્પણી અને ઉત્સર્પિણી કાળના છ ભેદ બતાવ્યા છે. ત્રીજામાં ભરતરાજાના દિગ્વિજયનું વર્ણન છે. પાંચમાં વક્ષસ્કારમાં તીર્થંકરેના જન્મસવનું વર્ણન છે. (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ :- ચ’દ્રપ્રજ્ઞપ્તિના વિષય સૂર્ય*પ્રજ્ઞપ્તિના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13