________________
અને અંતે ) * હે વાચક, પુસ્તક ગમ્યું ? - તો અમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા - સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે. * તો સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા
જોઈએ. જ તો આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ
લાભ થશે. * મિત્રો, સ્વજનો, પોશીઓ વગેરે ૫-રપ ને ભેટ આપવાથી
તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! * શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ
સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. (ગામે-ગામ ઘરે-ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. * પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત
થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૫ ૫૦૦૦ કોપી સાથે
પ્રગટ થાય છે. * પહેલા ભાગની જા વર્ષમાં ૯ આવૃત્તિ અને બાકીના
ભાગોની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે
આની કુલ ૮૬,૭૦૦ નકલો પ્રગટ થઈ છે ! * સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. જ ભાગ-૫ કન્સેશનથી રૂા. ૧/- માં મળશે. * આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો. * ભાગ-૬ ટૂંક સમયમાં પ્રકાશિત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org