Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 365
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૩ अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया। મર્થવ કૃતા શેન વૃત્તિતિવિસ્તાર છે ૧૭ ” - “અથવા થી અન્ય પક્ષ રજૂ કરતાં જે ઉપર્યુક્ત ત્રણ પદ્યો અપાયાં છે તેને સારાશ હું નીચે મુજબ આપુ છું – આચાર્ય હરિભદ્ર ધર્મને બંધ કરાવનારા મારા ગુરુ છે અર્થાત એમના દ્વારા મને ધર્મને બેધ થયો છે. પ્રથમ પ્રસ્તાવમાં મેં ખરેખર ભાવથી એમને જ વિષે નિવેદન કર્યું છે. કુવાસનાથી પરિપૂર્ણ ઝેરને દૂર કરી જેમણે અચિન્ય શક્તિથી મારે માટે કૃપા વડે સુવાસનારૂપ અમૃતની રચના કરી એ હરિભદ્રસૂરિ નમસ્કાર છે કે જેમણે ભવિષ્યમાં થનારા એવા મને જાણીને અર્થાત આગળ ઉપર મારો જન્મ થનાર છે એમ જાણીને મારે જ માટે ચૈત્યવંદન સાથે સ બ ધ ધરાવનારી લલિતવિસ્તા નામની વૃત્તિ રચી. ઉપલક દૃષ્ટિએ આને વિચાર કરનાર એમ માને કે હરિભદ્રસૂરિ એ સિદ્ધર્ષિના સાક્ષાત ગુરુ છે પરંતુ “અનાગત વિચારતા એ વાત સંગત જણાતી નથી. વળી પ્રથમ પ્રસ્તાવને જે અહીં નિર્દેશ છે તે પણ વાસ્તવિક નથી એમ સિદ્ધર્ષિના પિતાના કથનથી જાણું શકાય છે. આ ઉપરાત હરિભદ્રસૂરિના સમય ઉપર પ્રકાશ પાડનારા અન્ય સાધન તપાસતા પણ સિર્ષિના સાક્ષાત ગુરુ તરીકે એમનો ઉલલેખ થઈ શકે નહિ. તેમ છતા આવી ભૂલ ચપ્પના કર્તાએ કરી છે, કેમકે એમણે ચ પ્રકમાં હરિભદ્રસૂરિના પ્રબંધમા જે ઉપર્યુકત સિદ્ધષિનો વૃત્તાત આપે છે તેમાં પૃ પ૩માં એમણે સિદ્ધષિને હરિભદ્રસૂરિના સાક્ષાત શિષ્ય ગણ્યા છે. કેટલાક આધુનિક લેખકોએ પણ આવી ભૂલ કરી છે. - - જેમની કૃતિ દ્વારા બંધ થાય તેમને “ગુરુ” કહી શકાય. પછી ભલે, હ ૨૨

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405