Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 16
________________ ૨ સભાના પારિતોષકથી પ્રસિદ્ધ ગ્રન્થ ૫ (૧) મેટલીંકના નિબંધ (ભાષાન્તર) રા. રા. ધનસુખલાલ કુ. મહેતા. (૨) વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ–રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૩) શૈવમતને સંક્ષિપ્ત ઇતિહાસ–રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) દેહ, જીવ અને આત્માની વૈજ્ઞાનિક મીમાંસા (ભાષાન્તર)–રા. રા. પ્રેમશંકર નાર સુજી દવે. (૫) લોર્ડ મેરલીકૃત કેમ્બ્રોમિસ (ભાષાંતર ), સત્યાગ્રહની મર્યાદા–જે. રા. મહાદેવ હરિભાઈ દેશાઈ બી. એ. એલએલ. બી. ૩ સભાને આશ્રયથી પ્રસિદ્ધ ગ્રન્થ ૬ (૧) નર્મકોષ–સ્વ. કવિ નર્મદાશંકર લાલશંકર દવે. (૨) “ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરિત્ર” લે. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકાશક રા. રા. નારાયણુદાસ પરમાનંદદાસ ડભોઈવાળા. (૩-૪) કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય, ભાગ ૧ લે તથા ૨ જે ( પ્રાચીન વાર્તાસંગ્રહ) રા, . હરગોવિન્દ પ્રેમશંકર ત્રિવેદી, (૫) અભિમન્યુઆખ્યાન-જન તાપીકૃત (૨. સં. ૧૭૮૫) રા. રા. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલએલ બી. (૬) સંયુક્તાખ્યાન (કાવ્ય) રા. રા, ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા, એમ. એ. ૪ મુદ્રણાલયમાં ૭ (૧) રૂસ્તમ બહાદુરને પવાડે (શામળ) રા. રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) કેશવકત ભાગવત દશમસ્કંધ-રા. રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૩) રા. રા. નરસિંહરાવ ભોળાનાથ દીવેટીયાનાં “ ફાઈલોલોજીકલ લેકચર્સ” ભાગ ૧ લાનું ભાષાન્તર (સટિપ્પન)–રા. રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૪) “ચતુર્વિશતિપ્રબંધ ”—ગુજરાતી અનુવાદ લેખક છે. હિરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. (૫) પ્રબંધચિંતામણિ –મેરૂતુંગાચાર્યકૃત ગુજરાતી અનુવાદ, તૈયાર કરનાર રા. રા. દુર્ગશંકર કેવળરામ શાસ્ત્રી. (૬) મહાભારત ગુજરાતી, ભાગ ૨ જે આરણ્યક પર્વ, સંશોધક રા. રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ. (૭) નરપતિકૃત “ પંચદંડ”(સં. ૧૫૪૫) સંશોધક રા. ર. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. પ તૈયાર થતાં પ (૧) રાસમાળાની પૂરણિકા-દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંગ્રહીત, ગઠવી લખનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “રુકિમણીરી વેલી -(પ્રાચીન ) તૈયાર કરનાર રા. ૨. નટવરલાલ ઈચ્છારામ દેસાઈ બી. એ. (૩) મધુસૂદન વ્યાસકૃત હંસાવતીની વાતો. સં. ૧૬૫૪ (પ્રાચીન ) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. (૪-૫) શૈવધર્મ અને વૈષ્ણવધર્મ, તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, દ્વિતીય આવૃત્તિ, કર્તા રા. શ. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. મળવાનું ઠેકાણું- મેસર્સ એન. એમ. ત્રિપાઠી બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 396