Book Title: Essence of Jainism Part 02
Author(s): Kushalchandravijay
Publisher: 108 jain Tirth Darshan Trust

Previous | Next

Page 128
________________ | અકબરે બિરબલને કહ્યું કે સભાજનો કહે છે ભગવાન છે, જો હોય તો તું દર્શન કરાવ બિરબલ ને જમતા સમયે ચિંતીત જોઈ નોકર કરણ પુછે છે...બિરબલે... અકબરની હકીકત જણાવી નોકરને કહ્યું - ચિંતા ન કરો હું દર્શન કરાવીશ IIIIIIIII ' અકબર બિરબલના નોકરને સિહાસન પર બેસાડી ભગવાનના દર્શન કરાવવાનું જણાવે છે... નોકર દૂધનો ગ્લાસ મંગાવી અંદર આંગળીથી હલાવી “ધી” જાવે છે. અકબર આશ્ચર્યથી જણાવે છે કે “ધી” એમ દેખાય નહીં. દ્વારપાળ બિરબલના નોકરને ભગવાનના દર્શન કરાવવા બોલાવી લાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170