Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 334
________________ ૨૮૨ ડૉન કિવકસોટ! આખું કુટુંબ ભારે શોકમાં અને મૂંઝવણમાં ગરકાવ થઈ ગયું. છેવટે આખરી ઘડી આવી, ત્યારે શાંતિથી પોતાની પથારીમાં જ તેમણે પ્રાણત્યાગ કર્યો. શાસ્ત્રીજીએ તેમની કબર ઉપર નીચેનો લેખ કોતરાવ્યો “અહીંયાં એક વીર નાઈટ ચિર નિદ્રામાં પોઢયા છે. અમર કીર્તિ પ્રાપ્ત કરવાની તેમની ઝંખના હતી, અને તે કીર્તિ હાંસલ કરીને તેમણે મરણ ઉપર વિજ્ય મેળવ્યો છે. એક ગાંડા ધૂની માણસની પેઠે જો તે જીવ્યા હતા, તો એક ડાહ્યા સમજણા માણસની જેમ તે મૃત્યુ પામ્યા -=- =-=

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344