Book Title: Digambar Jain 1924 Varsh 17 Ank 07
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 21
________________ બત્ત હું] સ્થાપન કરી. આ,પાઠશાળાએ જે ઉપકારા કર્યા છે એ એના ઉંડા અભ્યાસીજ સમજી શકે તેમ છે. આ પાઠશાળા માટે વધારે ઉંડા નિરીક્ષણુમાં ન ઉતરીએ તાપણુ અત્યારે એટલું તેા જોઇ શકાય છે કે સાધુ અને ગૃહસ્થામાં જે એક મેટી સખ્યા વિદ્વાનાની જોવાય છે તે આ પાઠશાળાતેજ આભારી છે. दिगम्बर जैन | પડિત હરગાવિંદદાસ, ખેચરદાસ, વેલસીભાઇ, જગજીવનદાસ, વીરજીભાઇ, ભીમજીભાઇ, (સુશીલ) ત્રીજે-વનદાસ, અમૃતલાલ, દલીચ, તથા સાધુ વર્ગોમાં આચાયશ્રા આખા શિષ્યવ` વિગેરે આ પાઠશાળાનાજ વિદ્રા છે. ટુંકમાં કહું તા લગભગ ૪ વિદ્યાા આ પાઠશાળામાંથી ઉત્પન્ન થયેલા અત્યારે જન સમાજમાં વિદ્યમાન છે t re જ્ઞાન મંદિર આગરા મા પણ આદર્શ સંસ્થાએ અત્યારે વિધમાન છે. આચાર્યશ્રીની આ બે સંસ્થાએ ઉપરાંત, યશોવિજય જૈન ગુરૂકુળ પાલીતાણા, શાંવૃદ્ધિ જૈન ખાલાશ્રમ મહુવા, જૈન À૦ ૩૦ પૂ૦ એફિગ લીમડો, શ્રી વીરતત્વ પ્રશ્નાશક મડળ, શિવપુરી', હેમચંદ્રાચાર્ય જૈન લાયબ્રેરી બનારસ, ધર્મવિજય જૈન લાચબ્રેરી વીમગામ, વિજયધમ લક્ષ્મી આ પ્રસિદ્ધ અને આદર્શ સંસ્થાએ ઉપરાંત ગુજરાત, કાઠીયાવાડ, મારવાડ અને મેવાડમાં સ્થાપન કરાએલી અનેક નાની મેાટી સંસ્થાએ પણ માજીદ છે, શિક્ષાના પ્રચાર અને અજ્ઞાન રૂપે અધકારને દૂર કરવાના સૂરિજીના પ્રયત્ન જૈન સમાજથી કાઇપણુ રીતે ભૂલાય તેમ નથી. ગ્રંથ પ્રકાશન— ઉપર જે યંશાવિજય જૈન ગ્રંથમાલા નું નામ લેવામાં આવ્યું છે, તે ગ્રથમાલાએ જે કાંઇ કામ કર્યું છે, તે કાઇથી અજાણ્યું નથી. યદ્યપિ આચાર્યશ્રીની છેલ્લા સમયની માંદગી અને સ્વર્ગવાસ એ કારણેાએ આ ગ્રંથમાલાને ઘણી મંદ ગતિવાલી બનાવી દીધી છે, તાપણુ અત્યાર સુધીમાં તેમાં સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાનાં લગભગ જે ૧૦૦ ગ્રન્થા પ્રકાશિત થયા છે તેનું મહત્વ તેજ સમજી શક્યા હશે કે જેમણે તે ગ્રન્થા જોયા હશે કિવા તેના અભ્યાસ કર્યા હશે. પિ છેલ્લા કેટલાક સમયથી કેટલીક જૈન પિ આ પાઠશાળા આચાર્યશ્રીની દેખરેખ નિચે માત્ર ૧૦ વર્ષ ચાલી, તેના જીવન પર ઉપર અનેક આધાત પ્રત્યાધાતા થયા તેમ છતાં પણ એટલી ટુંકી મુદ્દતમાં પાઠશાળાએ સમાજને જે ફળ ચખાડયુ' છે એ કાઇ પણ રીતે ભૂલી શકાય તેમ નથી, પાઠશાળાએ વિદ્યારાજ ઉત્પન્ન નથી કર્યા, પરંતુ જૈન સમાજમાં સંસ્કૃત અને પ્રાકૃતના અભ્યાસનું જબરદસ્ત વાતાવરણ ઉત્પન્ન કર્યું. છે એટલુંજ નહિ પરન્તુ પાશ્ચાત્ય દેશામાં જૈન સાહિ-સંસ્થાએ સરી સોંપત્તિ સાથે પ્રાચોન ગ્રન્થા ત્યની જે પ્રવૃત્તિ વધવા પામી છે તેમાં પઠશા બહાર પાડવાનું કામ આર્જ્યુ છે. અને તે સારી ળાના અને આચાર્યશ્રીએ સ્થાપેલ યોાવિજય પ્રગતિમાં ચાલી રહ્યું છે, પણ આ ગ્રન્થમાજૈન ગ્રંથમાલાનાજ મોટા હિસ્સા છે. આચા- લાગે, જ્યારે સા નિદ્રામાં હતા ત્યારે બગૃત [શ્રીની આ બન્ને સંસ્થાઓએ, પાશ્ચાત્ય વિદ્યા- થઇને વ્યાકરણ, કાવ્ય, કાશ અને નાટકના ગ્રંથા નામાં, કાઇ પણુ જીનામાં જુની અને સંગીત બહાર પાડી જૈન સાધુઓને અભ્યાસની સરળતા કામ કરનારી સસ્થાથી પણ ચઢીઆતી ખ્યાતિ કરી આપવા સાથે જૈન સાહિત્યના ખાનામાં પ્રાપ્ત કરી છે. પણ આવા સુન્દર ખારાક અખૂટ ભરેલા છે એવુ બતાવી આપવાના જે પ્રાથમિક યશ આ સંસ્થાએ લીધા છે, તેને આપણે કદી પણુ ભૂરી ન શકીએ, વિશેષાવશ્યક” જેવા મહાન ગ્રન્થને, ગ્રન્થને નહિં કિન્તુ, જૈન સાહિત્યના ખજાનાને બહાર પાડવાનું. સાભાગ્યે આ સસ્થાનેજ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ભાષાના જે જે અન્યા આ સંસ્થામાં પ્રકાશિત થયા છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42